________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ્યદશા પૂરણ જસ હવે, આતમ ધ્યાને મન લાગે; બુદ્ધિસાગર ધન્ય નરા જગ, પ્રણમે સન્તો દીલરાગે, અલખ ૪
(અમદાવાદ)
રાગ પ્રભાતિ ચાલ,
એંસા સવરૂપ વિચારે હંસા, ગુરૂગમ શૈલી ધારીરે, અંસા પુલ રૂપાદિથી ન્યારે, નિમલ સ્ફટિક સમારે. નિજ સત્તા વિહુકાલે અખડિત, કબડુ રહે નહિ અને એંસા ભેદ જ્ઞાન સુર ઉંદયે જાગી, આતમ ધંધે લાગેરે; : સ્થિર દૃષ્ટિ સતા નિજ ધ્યાયી, પર પરિણમતા ત્યાગે. એંસા ૨ કમ બન્ધ રાગાદિક વારી, શકિત શુદ્ધ સમારીરે, ઝીલ સમતા ગંગા જેલમેં, પામી ધ્રુપકી તારીરે. એંસા ૩ નિજગુણ રમત રામ ભયે જબ, આતમરામ કહારે; બુદ્ધિસાગર ધે ઘટમાં, નિજમાં નિજ પરખાયરે, એંસા ૪
( અમદાવાદ )
પદ
ર૭
જીવ તું શીદને કલ્પના કરે. એ રાગ, પરમપદ પરખેત સુખ મળે, અનાદિ દુ:ખની ભ્રાન્તિ ટળે શુદ્ધ રૂપે ભળે ચેતના, નિજધન નિજમાં મળે, સાધ્ય લક્ષી આતમા થઇ, અકલ પણ નિજ કળે. પરમ ૧ ત્યાગી થઈને ત્યાગી લેતું, અવસર આવ્યો ફળે, બુદ્ધિસાગર જાગતાં ઘટ, કર્મનું શું વળે. પરમ ૨
વિજાપુર
For Private And Personal Use Only