SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેણે મહાતીર્થ મહાદેવ મહેશ્વર, કરે જ્ઞાનિનો સંગ; આપોઆપ સ્વરૂપે વતે, પામી અનુભવ રંગ; બુદ્ધિસાગર ધેરે, અંતર ઘટ ઉજ્યિારી. જ્ઞાની૪ ( પેથાપુર) પદ * ૨ ૨૨ તત્વ સ્વરૂપી અલખ બા તું, પરમાતમ પરગટ પતે; ઘટમાં વશીયે માયાવશથી, જડમાં નિજને શું ગાતે તત્વ૦ ૧ અજરામર અવિનાશી અરૂપી, આંખ મીચકર અવધારે; ના અવિહડ પદની લાગે, તે હવે ઘટ ઉજિયારે. તત્વ- ૨ અવિચલ અસંખ્ય પ્રદેશી આતમ, ચિદ્દઘન ચેતન તું પ્યારે નિત્યાનિત્ય સ્વરૂપી જ્ઞાતા, અનેકાન્ત મત નિરધારે તત્વ૦૩ પરમેષ્ટિમય પરગટ પોતે, સમજ સમજ આતમદેવા. બુદ્ધિસાગર પ્રેમ ભાવથી, કરવી તેની દીલ સેવા; તત્વ. ૪ શાન્તિઃ શાન્તિઃ શાન્તિ: (ઈડર ગુફા ) ૨૩ દેશ શશ. પ્રભુજી તુમ દર્શન સુખકારી, તુમ દર્શનથી આનંદ પ્રગટે, જગજન મંગલકારી. પ્રભુજી' ૧ તપ જપ કિરિયા સંયમ સ, તુમ દર્શનને માટે, દાન ક્રિયા પણ તુજ અર્થે છે, મળતો નિજઘર વાટે, પ્રભુજી ૨ અનુભવ વિણ કથની સહુ ફિકી, દર્શન અનુભવ , સાયિક ભાવે શુદ્ધ ભાવે, વર્તે નિજ ગુણ ભેગે, પ્રભુજી, ૩ દેશ વિશે ઘરમાં વનમાં, દર્શન નહિ પામીજે, દર્શન દીડે દૂર ન મુક્તિ, નિશ્ચયથી સમજે. પ્રભુજી ૪ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy