________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ સત્ય ન લેણું અંતર નયણે, જડમાં માને ધર્મ, ધએ મને ખ્યાલ કરે નહિ, બાંધે ઉલટાં કર્મ, અંધારું અજવાળેરે, કહે કેમ ટકી શકે. અજ્ઞાની ૧ જાનડીયા જેમ વર વિના તેમ, રાની વિના ગ્રંથ; નાક વિના જેમ મુખ ન શોભે, અનુભવી વિણ તેમ પંથ; છીપ રૂપા જેવી, આગેથી જતાં ચશ્ચકે. અજ્ઞાની ૨ આપમતિ ત્યાં યુકિત ખેંચી, મતની તાણીતાણું, કરતા કર્મ વધારે લેકે, સાત ના અજાણું રાનીની આગળ આવીરે, કહો કેમ કરી કે, અફાની ૩ ભું કહેતાં ભુલ ન ભાગે, પ્રગટે જે ઘટ પાન, ત્યારે જમણા ભાનિત ભાગે, આવે આતમ સાન; બુધિસાગર ધેરે, અંતર સૂર ઝગમગે, અહાની. ૪
પેથાપુર છે
રાગ ઉપરને
પદ છે
શાનીની સંગ સારરે, સમજજો નરનારી, જંગમ કહ૫ વલ્લિરે પાનની સંગ નિરધારી, પત્થર પત્થર રત્ન ન હોવે, યુગે યુગે નહિ દેવ, ઠામ ઠમ નહિ કલ્પવૃક્ષ ભાઈ, હું જ્ઞાતિ ગુરૂ મેવ, પાપ પલમાં કાપેરે, દેખાડે શિવપુર બારી, જ્ઞાની. ૧ ઘટમાં પરમાતમ દેખાડે, શાશ્વત સુખ ભંડાર, એનુભવ શાને સ્થિરતા આપે, ભય ચલતા વાર; વાસના વિષ વારીરે, આપે પદ અનહારી, શાની પામણિથી પણ ચહાઆતા, રાની સદ્દગુરૂ સજા,
અર્પે આતમ રૂપ બાબર, કરી મિથ્યાત્વનો અંત; મિથ્થા ટેવ વાર, શુદ્ધ પદ ચિર ઠારી, જ્ઞાની ૩
For Private And Personal Use Only