SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમે યોગાભ્યાસ કરીને, જીવ શિવરૂપતા પારે, હેજી, બુદ્ધિસાગર સમજે તેને, ભવ ભ્રમણ દુર જાવે. ઘટ શાંન્તિ: રૂ. (ઇડર) ૩ પદ (રાગ ધીરાની કાફીને) અનુભવી આવોરે, અનુભવ વાત કરે, માયાની ભૂલ ભાગીરે, દેખાડે શિવ માર્ગ ખરે; ચરમ નયણથી મારગ જોતાં, મારગ ના હાથ, બાહિર નયણે મારગ જોતાં, ભર્યો ત્રિભુવન નાથે. માયાની મોજ મારરે, તેને હવે અપહરે. અનુભવી ૧ ભલ્યો ખુલ્ય ભવમાં ભારે, ખરે દીવસ અંધાર અંધારે અથડાણે જ્યાં ત્યાં, લાખ ચોરાશી મજાર; આડે અવળે રે, વીનતડી દીલ ધરે, અનુભવી. ૨ ખાવું પીવું મન નવી ભાવે, સમજું તો પણ મૂક, મુજ મન કેઇ ન તુમ વિણ જાણે, એ અંતરનું ગુઢ; ગયા હાંકી ગાયેરે, કારજ મુજ કેન સર્યા. અનુભવી ૩ જ્યાં ત્યાં જઈ પૂછું તુજને, વીરલા જાણે તુજ. તુજ વિણ મંદિર શુનું લાગે, પાડે ન કઈ જન સુજ; કુગુરૂએ ઘેરે, અને હું લડથશે. અનુભવી. ૪. અનુભવીએ અનુભવ આપે, અંતર નયણે દેખ, બુદ્ધિસાગર અગમ પન્થમાં, સરખા આતમ લેખ; સદ્દગુરૂના સગેરે, મુકિત સુખ સહેજે વરે. અનુભવી ૫ પેથાપુર અફાની અથડાણ, સાચ નવી સમજી શકે પિતાની હઠ પકડીરે, મન માને તેવું બને. અજ્ઞાની For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy