________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
ભાવના સમાન સંસ્કારલ.
હેંચશુ' ભક્તિનાં ભાઇ નાણાં. એ રાગ.
ભાવના જેવી તેવુજ ફલ પાવા જેવું ધ્યેય તેવા થઈ જાવા રે. રકની ભાવના રકનાં દુ:ખ દે, સુખની ભાવનાથી સુખે ધ્યેયસ્વરૂપ દિલ થાતાં શુભાશુભ, આતમમાં સુખ દુ:ખા રે. શુભાશુભ સંસ્કાર પડે છે દીલ, પુણ્ય પાપ ભાવનાથી; સંસ્કારથી મતિ તેવીજ પ્રગટે,, લાગે ખરૂજ સમજ્યાથી રે. દાષા વિચારતાં ઢાષાના બીજને, વાવે હૃદયમાંહિ પ્રાણી; ગુણા વિચારતાં ગુણ સસ્કારને, પ્રગટાવે દીલમાં જ્ઞાની રે. ઇયલ ભ્રમરી ભાવના જોરથી, ભૃંગી સ્વરૂપ ઝટ પાવે; સિદ્ધ સ્વરૂપને ધ્યાને વિચારતાં, સિદ્ધ યુદ્ધ પદ્ય પાવે રે. ઉચ્ચને નીચ ભાઇ ભાવના જોરથી, થાશા હૃદય છે. વિચારી; બુદ્ધિસાગર સિદ્ધ ધ્યેયના ધ્યાનથી, સિદ્ધ સ્વરૂપ જયકારી રે.
For Private And Personal Use Only
ભાવનાર
ભાવના૦ ૧
ભાવના ૨
ભાવનાહ ૩
ભાવના૦ ૪
ભાવના૦ ૧