________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૦
આલસથી થાય કેમ ઢીલે; અંતર્ ઉદ્યમ થકી શુદ્ધ સ્વરૂપમય, ક્રમ પાતક સહુ પીલે રે
તારા પ્રકાશતા ચંદ્ર પ્રકાશતા, સૂર્ય પ્રકાશ કરે ભારી; અનંત જ્ઞાન થકી સહુને પ્રકારો, તેજના તેજ તુ વિચારી રે. બાહ્યમાં સુખ હું અંતરમાં સુખ છે, ચેતન થાય શું હઠીલા;
બ્રહ્મા શંકર હરિ આતમરામ તુ, સત્તાએ સરસ છમીલા. નિજ પર ઢાષના ભાનને વિસારી, અ’તરમાં થાજે એકીલા; બુદ્ધિસાગર ગુરૂવાળી વિચારી, થા તુ' ખ'તીલા ટેકીલા રે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
આતમ૦ ૧
આતમ૦ ૨
આતમ
આતમ ૪
આનંદઘન.
વહેંચણુ ભક્તિમાં ભાઇ નાણાં, એ રાગ,
આનદઘન આતમના ગુણ ગારા, તમે શાન્ધત સુખડાં પાશા, આનદ આતમના પ્રેમથી આતમના તેમથી, ૠદ્ધિ અનતિ કમાશે; અન્તર પ્રદેશમાં કલેશ ન લેશ છે, જાગીને ઝટપટ જાશેા. આન૬૦ ૧ આતમના દેશમાં શાશ્વત સુખ છે, વિવેકવતનેાજ વાસા નિત્ય અનિત્યશુદ્ધ બુદ્ધ અવિનાશી, વૈખરીથી કેમ કળારોા, આનંદ૦૨ સત્ય સ્વરૂપ જ્યાં તાપ ન લૈશ ત્યાં, કેવલ જ્યોતથી પ્રકાશા; બુધ્ધિસાગર ગુરૂ જ્ઞાનની બ્રેનમાં, નિર્ભય યાગી જણારોા. આનંદ૦ ૩