________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“કર્મસ્વરૂપ ”
છપય છંદ ચાલ,
કર્મ કરે તે હોય, કર્મને નાની, કર્મ નરપતિ હય, મળે નહિ કી દાણી; કમ માગે ભીખ, કશી નોબત વાગે, કર્મ ધક્કા ખાય, કર્મથી પાયે લાગે, પુણ્ય પાપ બે કર્મ છે, જગ મુક્ય શૈકી શાતા મળે; પ્રગટે પાપોદય તદા તો દુઃખ તણી વલ્લી ફળે, ચતુતિમાં ફેર, કર્મથી સઘળે ભટકે, ક ગતિ વિકરાળ, કર્મથી પ્રાણી અટકે ઉચ્ચ નીચ અવતાર, કર્મથી જગમાં દ. પતા તણા બે પુત્ર, કર્મથી ભિન્નજ ખે; શરીર કારણ કર્મ છે જ, કારણ જણ નહિ કાજે છે; રાગાદિકથી કમબંધન, કમને નહી લાજ છે રાગાદિકનો કર્તા, તેહજ શરીર કર્તા,
ગાદિકને હા, તેહજ શરીર હત;. કસિા હૌં એકજ, પણ પરિણામ વિશે. નિદ્રામાં જે હોય સુણો, જાગ્રતમાં તે છે; સુખે સૂતો હું કહીને, જાગ્રતમાં જે જાગતા, કર્તા હર્ત કર્મને તે, આતમ એકજ છાજો; કર્તા ભેક્તા કર્મ તણે આતમ અને, દેહ સૃષ્ટિનો કર્સ, હે સૂર વખાણે; શરીર વ્યાપિ આતમ, ઇશ્વર કર્મ કરે છે. શરીર વ્યાપિ આતમ, ઈશ્વર કર્મ કરે છે?
For Private And Personal Use Only