________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧ શાને તપ જપ ધ્યાન, શાનથી અંતગી; રાને શક્તિ આત્મની સહુ, પ્રગટે છે ક્ષણવારમાં, જ્ઞાનવણ નહીં મુકિત ભવ્ય, સમજશે સંસારમાં ૩ સમ્યગ આતમરાન વિના કબુ હેય ને શાંતિ આતમજ્ઞાન વિના છે, જગમાં જ્યાં ત્યાં ભ્રાંતિ ગાનવિના નહિ બન્ય, ગ્રન્થ વણ તત્વ ન પાવે, - જ્ઞાને ઉચ્ચ કહાય, જ્ઞાનવણ નીચ કહાવે; પ્રગટે જ્ઞાનપ્રકાશ તે ઘટ, સર્વે શક્તિ સંપજે, આત્માની વિધિ માટે, સત્ય ઈશ્વરને યજે, આતમરાને પગ, ટળે છે દ્વેષજ નાસે, આતમરાને નવતત્ત્વાદિક સભ્ય ભાસે આત્માન ત્યાં ધ્યાન, ખરૂ છે જ્ઞાની ગાવે, પણ કઈ વિરલા આત્મજ્ઞાનને દીલ પચાવે; અનંત શક્તિ આત્મની તે, આત્મજ્ઞાને જાગતી, અશુદ્ધ પરિણતિ આત્મની તે, આત્મજ્ઞાને ભાગતી, ૫ આત્મજ્ઞાનથી ભાવ, ચરણમાં લય તેમ લાગે, રંગાતે રાગે નહિ, આતમજ્ઞાની જાગે; આત્માનુભવરંગ, સુખડાં સર્વ વિકારો. આત્મજ્ઞાનને વેગ, ભેગ તો સાચે ભાસે, આતમજ્ઞાને રીજીએ જન, મન બીજે નહિ દીજિએ; શાને ધ્યાને જીવન ગાળી, શાશ્વત શિવપુર લીજીએ. ૬ ચિદાનંદ ભરપૂર ભરેલા આતમજ્ઞાની, અંતરમાં ઉપગ, જ્ઞાન છે ગુણની ખાણ; આત્મિક શુદ્ધ સ્વભાવ જ્ઞાનથી સહેજે જાગે, આતમજ્ઞાને સત્ય, લહીને જૂઠજ ત્યાગે, ચિદાનન્દ ચેતનમચી ઘી, આમ વ્યક્તિ ધ્યાઇએ; બુદ્ધિસાગર ફાગે, સર્વ માલ પાઇએ,
For Private And Personal Use Only