________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩ આતમ ઈશ્વર કીનો , બંધક જાણ. શુદ્ધાપો આમ ઇશ્વર, કદ માનીયે; કણકનો નાશ, કયાથી સિદ્ધ સ્વરૂપી. સિદ્ધ સનાતન નિર્ભય, દેશી રૂપારૂપી; કચછાદન દૂર ગયાથી અનંત શકિત, કર્મછાદન દૂર, ગયથી નિર્મલ વ્યકિત; કર્મ સહિત સંસાર છે ને હિત ભવ પાર છે, કર્મ ટાળે આમ યાને, સફલ તસ અવતાર છે, રાગાદિકથી કર્મ, કર્મથી પ્રગટે કાયા; પુગલ રૂપે અષ્ટ, કર્મ છે નહિ પડછાયા, 'કર્મ યોગથી રૂપી, આતમ કર્મ ગ્રહે છે; સ્થિતિ અનાદિ કાલ, કમને એમ કહે છે; પણ વિભાવિક છે તે, આતમથાને ઝટ ટળે. બુદ્ધિસાગર ધયાન પેગે, ચિદાનંદ મેળે મળે,
ર
ધ્યાન,
છપય છંદ ચિદાનંદ ભરપૂર ધ્યાનથી ચેતન ભાસે, આ દ્વિતીય રિક, દયાન તો ક્ષણમાં ના ક્રિયા વરૂપી વાન, હદયમાં શાને જાગે. મોહાદિક સહુ દોષ, હદયથી ફણમાં ભાગે,
ને અનુભવ જ્ઞાન છે ને, યાને કેવલજ્ઞાન છે; ધ્યાન વિના નહિ મુક્તિ ભો, સમજશે સુખખાણ છે. ૧ ધ્યાને નાસે માન, ધ્યાનથી પ્રગટે મુક્તિ, દશન જ્ઞાનચરણ ગુણ ની અને યુક્તિ;
For Private And Personal Use Only