________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
૧૩૪
પ્રમાણ,
મનહર ૭,
મતિ શ્રુત જ્ઞાન દાય પરાક્ષ પ્રમાણ છેજ, મતિ જ્ઞાન વ્યવહારમાં પ્રત્યક્ષ ગણાય છે. શ્રુત જ્ઞાન સુખકારી દુ:ખહારી ઢયાવન્ત; ઉપકારી પચ જ્ઞાનમાંહિ શ્રુત થાય છે, સાકાર છે શ્રુતજ્ઞાન પરેક્ષ પ્રમાણમાંહિ, સાકાર ને નિરાકાર તિતા કહાય છે. સાકારાપયેાગે ધ્યાન પ્રગટે કેવલ જ્ઞાન; વિશેષેાપાગરુપ સાકાર ભણાય છે. દેશથી પ્રત્યક્ષ અવધિને મન: પર્યવંજ, ઉપયોગ ભેદ રાય અવધિ મુહાય છે; સાકારપયોગ મન:પર્યવજ પ્રકટ છે. પિના વિષયમાંહિ ફાત એ ગ્રહાય છે, પ્રત્યક્ષ રૂપિનું જ્ઞાન અનુમા શકી અન્ય, અવધ અસ ંખ્ય ભેદ સૂત્રમાં જણાય છે. લેાકાલીક ભાર કે પ્રયક્ષ એક કેવલ છે; શ્રીનિધિ ઉપયા થી પચમ પમાય છે.
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન. અનહેર ઇન્દ
ચેતનના જ્ઞાનવના ચેતનના ધ્યાન વિના ચેતનના ભાવિના ચતુર ચુકાય છે; ચેતનના જ્ઞાનથકી નિર્જરા પ્રકાશ થાય.
For Private And Personal Use Only