________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ ચેતન તે જ્ઞાન થકી સંયમ સુહાય છે, ચેતનના જ્ઞાનથકી માયા કોડ દૂર જાય; ચેતનના જ્ઞાન થકી આન લહાય છે. ચેતના જ્ઞાન થકી ટળે માન મળે સાન ચેતનના જ્ઞાનવિના ભવમાં ભમાય છે. ચેતનના જ્ઞાનથી સંયમ સફલ થાય ચેતનના જ્ઞાન થકી પ્રતીતિ પમાય છે. ” ચેતનને જ્ઞાન થકી આનદ અપાર હેય, ચેતનને જ્ઞાન થકી ભ્રમણા ભૂલાય છે, . ચેતનતા જ્ઞાનથી ઉપાધિ અલગ જાય. ચેતનના જ્ઞાનથી જિન તે જણાય છે. ચેતનના જ્ઞાન થકી તપ જ સફલતા; ધીનિધિ ચેતનાન ઉત્તમ ગણાય છે,
અત્તરપ્રદેશ વનિગાન,
ગઝલ જગતને આંખથી દેખું, જગતને જ્ઞાનથી લેખું, જગતને દેખતાં શાન્તિ, જગતને દેખતાં બ્રાતિ, જગતને દેખતાં જેગી, જગતને દેખતાં ભેગી, જગત તો દેખતાં સાચું, જગતો દેખતાં કાચું. જગતના ભાવ છે બેટા, જગના ભાવ છે મોટા, જગતમાં પ્રેમની વીણા, જસતના ભાવે છે ઝી” જગત છે દુ:ખની છાયા, જગતમાં કર્મથી કાયા, જગતના ખેલ ખેલાડ, જરાત્મ તત્વના લાડ. જગતમાં એડની બાજી; જગમાં મત છે , જગતના જેષમાં દે, જગતમાં કાણો રેશે,
For Private And Personal Use Only