________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર
પ્રતિદેહમાં દેવ છે, તિરભાવથી જાણ; આવિર્ભાવ જગાવવા, કર તું તેનું ધ્યાન. ૨૯ અનુભવ પશિ રચી, ઈડા દિન એક વિચરી દ્વિવિધ ભાવથી, સમજી સત્ય વિવેક ૩૦ સંવત આગણેશ બારોટે. કૃષ્ણ પક્ષ વૈશાખ, સાતમ દિન શુભ ભાવથી, કરતાં ગુણ ગણ રાશ ૩૧ પાનાથ સંબંધો, કર શાસન રહય; બુદ્ધિસા, રે મથી, જ્ઞાને આતમ ગાય,
-
-
-
-
-
અલખદેશમાં હસને પ્રેરણું.
પદ. હંસા ચહેરે અલખ નિજ દેશમાં,
જ્યાં છે ઝળહળ જાતિ અપાર; હંસા, ટેક, હંસા વિનારે વાદળ ચમકે વીજળી છે, નહીં જ્યાં અવરતણે આધાર, હંસા વિના રે આંખ જહાં દેખવું, નહિ જહાં નિદ્રા આવે લગાર; હંસા પામ્યા પછી નહીં જ્યાં પામવું, એ નિશ્ચયપદ નિરધાર,
હુંસાર ૨ હંસા ગગન જઇ મહાલવું, દિશા પશ્ચિમ બેલી દ્વારા હંસા અજપાજાપે છતાં પહેથવું છે, નિરાકાર ને જે સાકાર,
હું સા૦ ૩ ચરે ચા મોતીડાંનો હંસલે,
For Private And Personal Use Only