________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
is
નિજ૫૮ અભય વિકતાં, નાડો ભય તે દૂર આમિક અનુભવ જાગતાં, વર્ત આનંદપૂર, ૧૬ ક્ષાયિક નવલબ્ધિ જગે, કરતાં નિજ પદ ધ્યાન; કર્યું અનંતા શાનીએ, પામ્યા નિમલ સ્થાન, સાર્થકતા છે ગાનની, યાન સદા સુખકાર; સત્ય સત્ય જિનવાણીનું, સારી સારામાં સારી ૧૮ આત્મિક જ્ઞાન વિના કદી, થાન કહે કયું થાય; ધ્યાન વિના મુક્તિ નહી, કથન કરે જિનરાય, ૧૯ જારો આતમ એક તે, જાથા ભાવ અને
ગ્રંવે ભાખ્યું બચ્ચું, ધરજે આતમ ટેક. ભૂલે સહુ સંસાર તો, ખૂલે અંધર્ષ; ઉત્કટ ધ્યાન દશા થકી, હવે શાશ્વત શર્મ. ર૧ સે. હું સહું અમરતાં, સેહંમર હે જાય; પરમ મહદય પદ રહી, પરમ બ્રહ્મતા પા. ૨૨ નિપગે ધર્મ છે, સત્ય કથે સે ગ્રંથ કટ કિયા કરતાં કદી, લહે ન મુકિત પર, વતિ નિજપદ શુન્યતા, ચાલે છે વ્યવહાર કેટિ પ્રયને પામરો, પામે નડિ ભવપાર. ધામ ધૂમમાં ધર્મને, મને મઢ સદીવ; , ધર્મ મર્મ સમજ્યા વિના, કલેશ લહે છે જવ મુંડ મુંડાવે શું થયું, શું ન મનડું મુંડક મલીન મન વતિ તકા, જાણે જેવું ભૂંડ, કેશ લેચથી શું થયું, કર્યું ન અંતર લે; બ્રાહ્ય શૈચથી શું થયું, ગ્રહ ન અંતશાચ, વસ્ત્ર ત્યાગથી શું થયું, નગ્ન ફરે છે ; અંતર્મઠ ત્યાગ તે, ત્યાગ ઔરકે એર. ૨૮
For Private And Personal Use Only