________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
રાગદ્વેષ છે માહિર યોગ, એ નહુ સાથે ભુખ્યા જોગ સાર્ષિક ભાવે કેવલ ચેાગ, સત્ય યોગને જાણેા લેક, સુખ દુ:ખ બાહ્ય વિષયમાં રોગ, રાગદ્વેષ છે આ હર યાગ, પ રાગદ્વેષાદિક દુ:ખ મળ, અન્નાને વર્તે એ ભૂલ; અનંત જ્યનાં કીધાં પાપ, ચતુર્ગ.ત પામ્યા સતાપ, અન્નાને મેનુ એ શૂળ, રાગદ્વેયાદિક દુ:ખ મૂળ, રોગ દોષને ત્યાગે ત્યાગ, ધરજો ચેતન તત્વે રાગ, ચેતન વસ્તુ સાચી ખરી, તે મેં હ્રદયે ભાવે ધરી, લાખે છે જિનવર ચીતરાગ, રાગ ઢાયને ત્યાગે ત્યાગ, સમજો ષડ્ડયાનું જ્ઞાન, તેથી જાશે મમતા માન અન્તરનુ અજવાળુ' એર, સિધ્ધાતમ વ્યાપે નહિ ધાર, આત્માનુભવ અમ્રુતપાન, સમજો ષડ્વવ્યાનુ જ્ઞાન, ચેતન ભાવે ચેતન રહે, શુદ્ધ ચેતના ચેતન લહે;. અન્તર દૃષ્ટિ સ્થિર।પયોગ, આતમ ભોગવતા સુખ ભેગ, સમભાવે દુ:ખડા સહુ સહે, ચેતન ભાવે ચેતન રહે, જાતિ ભાતિ તુ નહિ વે, દીન કલ્પી કચુ* કરતા ખેદ; માહિéાવે તું નહિ ચૈત, શાને ફ઼ાગઢ થાય જેત, ધરજે અન્તરમાં નિવૃત, જાતિ ભાતિ તુ નહિ વેદ યશ અપયશથી ચેતન ભિન્ન, તેમાં ધાવે છે પ્રુ લીન; સારા ખાટે દુનિયા ગાય, તેથી હારૂં કાંઇ ન જાય, ધન સત્તાથી ફાગઢ દ્વીન, યશ અપયશથી ચેતન ભિન્ન,૨૧ અન વૈરીને મન છે મિત્ર, રનની બાજી છે વિચિત્ર, અન પારા સાતે મરે, પર્મ બ્રહ્મ ત્યારે તુ ખર મન જીત્યાથી સત્ય પવિત્ર, અને વૈરીને મત છે મિત્ર, મન જીત્યાથી ધ્રા જાય, ચણુ કરણના એ મહિાય; હળવે હળવે મન જીતાય, સાત્તમ ઉદ્યમ ઉપાય, વીર જિનેશ્વર વાણી ગાય, મન જીત્યાથી ઝઘડા જાય,
For Private And Personal Use Only
BE
૧૭
૧૮
12
ક