________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ અજ્ઞાને જડમાં સુખ દુઃખ, માની વેઠી મોટી ભૂખ; સુખ દુઃખના હેતુ નહિ સત્ય, જડમાં જાણે ભવ્ય અસત્ય, રાગદ્વેષ ને ભ્રાતિ મુખ, અજ્ઞાને જડમાં સુખ દુ:ખ, ૬ મન કેરે સુખ દુઃખનો ફેર નહિ સમજ્યાથી એ ઘેર; મનથી આતમ ન્યારે ભવ્ય. આત્મિક ધર્મ તુજ કર્તવ્ય, અમસ્વભાવે રમતાં લહેર, મન ફરે સુખ દુઃખનો ફેર. ૭ સુખ દુખ બાહ્ય વિષયમાં થાય, તબનક મેહતો મહિમાય; સુખ દુખ હેતુ વિષયે કહ્યા, ધીરે તે મનમાં સહ્યા, પણ પુદગલ સંગે કહેવાય, સુખ દુઃખ બાહ્ય વિષયમાં થાય. ૮ બાહો વિષયમાં સુખની આશ, તબતક તું પુગલો દાસ; બહિસંખની ભ્રતિ ટળે, ત્યારે શાશ્વત સુખડાં મળે, મેહમદિરની દુર, બાહ્યવિષયમાં સુખની આશ, ૯ સુખ દુખ બાહ્યવિષયમાં શુન્ય, એવી ઘટમાં લાગે ધૂન; અન્તર્યામી તબ પરખાય, બાહ્ય વિષયમાં સમતા થાય, ચેતન શારે કાંઇ ન ન્યુનસુખ દુઃખ બાહ્ય વિષયમાં શુન્ય, ૧૦ બહિરા આગળ જેવું ગાન, વિષધરને અમૃતનું પાન, અંધ આગળ પણ ફેક, સમજે નહિ ત્યં મહી લેક; મેહીને પ્રગટે નહિ જ્ઞાન, બહિરા આગળ જેવું ગાન, ૧૧ દૃષ્ટિગી મેહી મૂઢ, સમજે નહિ અતરનું ગઢ; સદગુરૂવાણી સુણે ન કાન, તેને પ્રગટે નહિ નિજ ભાન, અશુભ વ્યવહારે છે સદ, દષ્ટિરાગ મહી મઢ, જિનવાણીને નમાં વાસ, શ્રદ્ધા સાચી સમજે ખાસ; વર્ત નિશ્ચયને વ્યવહાર, સદગુરૂ આણા રહીને સાર, ઉત્તમ તેને છે સન્યાસ, જિનવાણીને મનમાં વાસ, ભિન્ન ભિન્ન જડ ચેતન ચડે, ઉપદય ચિતન સહે; ભિન્ન ભિન્ન લક્ષણથી બોધ ગુણો અન્તર કરતે શેધ, એયિકથી ત્યારે મન રહે, ભિન્ન ભિન્ન જડ ચેતન હે. ૧૪
For Private And Personal Use Only