SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ અજ્ઞાને જડમાં સુખ દુઃખ, માની વેઠી મોટી ભૂખ; સુખ દુઃખના હેતુ નહિ સત્ય, જડમાં જાણે ભવ્ય અસત્ય, રાગદ્વેષ ને ભ્રાતિ મુખ, અજ્ઞાને જડમાં સુખ દુ:ખ, ૬ મન કેરે સુખ દુઃખનો ફેર નહિ સમજ્યાથી એ ઘેર; મનથી આતમ ન્યારે ભવ્ય. આત્મિક ધર્મ તુજ કર્તવ્ય, અમસ્વભાવે રમતાં લહેર, મન ફરે સુખ દુઃખનો ફેર. ૭ સુખ દુખ બાહ્ય વિષયમાં થાય, તબનક મેહતો મહિમાય; સુખ દુખ હેતુ વિષયે કહ્યા, ધીરે તે મનમાં સહ્યા, પણ પુદગલ સંગે કહેવાય, સુખ દુઃખ બાહ્ય વિષયમાં થાય. ૮ બાહો વિષયમાં સુખની આશ, તબતક તું પુગલો દાસ; બહિસંખની ભ્રતિ ટળે, ત્યારે શાશ્વત સુખડાં મળે, મેહમદિરની દુર, બાહ્યવિષયમાં સુખની આશ, ૯ સુખ દુખ બાહ્યવિષયમાં શુન્ય, એવી ઘટમાં લાગે ધૂન; અન્તર્યામી તબ પરખાય, બાહ્ય વિષયમાં સમતા થાય, ચેતન શારે કાંઇ ન ન્યુનસુખ દુઃખ બાહ્ય વિષયમાં શુન્ય, ૧૦ બહિરા આગળ જેવું ગાન, વિષધરને અમૃતનું પાન, અંધ આગળ પણ ફેક, સમજે નહિ ત્યં મહી લેક; મેહીને પ્રગટે નહિ જ્ઞાન, બહિરા આગળ જેવું ગાન, ૧૧ દૃષ્ટિગી મેહી મૂઢ, સમજે નહિ અતરનું ગઢ; સદગુરૂવાણી સુણે ન કાન, તેને પ્રગટે નહિ નિજ ભાન, અશુભ વ્યવહારે છે સદ, દષ્ટિરાગ મહી મઢ, જિનવાણીને નમાં વાસ, શ્રદ્ધા સાચી સમજે ખાસ; વર્ત નિશ્ચયને વ્યવહાર, સદગુરૂ આણા રહીને સાર, ઉત્તમ તેને છે સન્યાસ, જિનવાણીને મનમાં વાસ, ભિન્ન ભિન્ન જડ ચેતન ચડે, ઉપદય ચિતન સહે; ભિન્ન ભિન્ન લક્ષણથી બોધ ગુણો અન્તર કરતે શેધ, એયિકથી ત્યારે મન રહે, ભિન્ન ભિન્ન જડ ચેતન હે. ૧૪ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy