________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19
ઉજ્વલધ્યાન.
હા.
એકરૂપ હું દ્રવ્યથી, એકરૂપ હું સત્ત્વ;
હું તું શયા વિકલ્પ સહુ, શુદ્ધબુદ્ધ સુખત‰. ૧ શુદ્ધતત્વ ઉપયાગથી, પ્રગટે સયાનન્દ; અનુભવના જ્ઞાની અહા, સમજે શું મતિમ* ઉપાદાન નિત્તિ હોય, ભેદે ધમ થાય; જિનવની વાણી ગ્રહે, ભેદ ભાવ હુ જય.
આત્માને અલખદેશાપદેશ,
લલીત.
અલખ દેશમાં હ ́સ ચાલવું, અલખ દેશમાં હુઇસ મ્હાલવું, અલખ દેશની વૃન ધારવી, અશુભ જીવની ટેવ વારવી. પ્રા ખલકમાં ખરે બ્રહ્મ સાચ છે, અલખના વિના અન્ય કાચ છે, અલખ ધૂનમાં લક્ષ્ય છે ખરૂ, અલખ દેશને પ્રેમથી વરૂ, રા અલખ રગમાં રાગ છે ખરે, અલખ ગામાં સ્નાનને કરે; અલખ યાનથી અશ્વિને તો, અલખ ધનથી કર્મને હુરો, શા અલખ દેશમાં લેશ ના કદા, અલખ દેશને પામિએ યદા, અલખ ન્યાતથી સર્વ ભાસતુ, અલખ જ્યોતથી કર્મ નાસતું ૪ અલખ સત્ય છે પિણ્ડ જાગતા, અલખ ધનમાં ભવ્ય રાગતા, અલખ આત્મના ધ્યાનમાં રહુ, અલખ શાન્તિને પ્રેમથીલહું, ા પ અલખ ન્યાતમાં જાગવુ સદા, અલખ જ્યાતમાં દુ:ખ ના કંદા, અલખ દેશની ધૂનમાં રહે, અલખ તત્વને ચાગિયા લહેકા
For Private And Personal Use Only