________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન ધરો ભલી ભાત સદા ધર; બ્રાહ્ય ઉપાધિ સદા દુર વારી;. વિશ્વવિષે સુખકારક ધ્યાન, ચેતન તત્ત, વિચારજ ધારી,
જ્યોતિ તદા હદયે ઝલકે ભવી, કર્મ કલંક બધા હરનારી; ધીનિધિ ચેતન સેવનથી યતિ, બંને લહી સુખ શાશ્વત ભારી,
જ્ઞાનસ્તુતિ,
ભુજંગી છે. સદા જ્ઞાનને વન્દિએ ભવ્યભાવે, મનુએ લહી જ્ઞાનને મુકિત પાવે, વિના જ્ઞાન ભવ્ય ગણે અબ્ધ જેવા, સદા જ્ઞાનની કીજિએ ભવ્ય સેવા, જીનેન્દ્ર પ્રભુ રાનને મુખ્ય ભાખે, લહી જ્ઞાનને તીર્થને સૂરિ રાખે સદા સુર્યવત જેહ તન્ય પ્રકાશી, ભવી પ્રાણિજ્ઞાનના નિત્ય પાસી.૨ ઉપાયને હેયને ય ભાવા, સદા રાનમાં ભાસતા તે સ્વભાવા જુઓ, .સ પ્રશ્વાસમાં ભવ્ય નાણી, કરે કમની નકતા સત્ય જાણી ૩ સદા જ્ઞાનની તમાં સર્વ ભાસે, સહુ જ્ઞાનની તિથી કર્મનાશે વિના જ્ઞાન ભવ્ય ન હોવે વિવેકી; વિના જ્ઞાનથી ધર્મના કે નટકી.૪ ના જ્ઞાનને સત્યનું જે પ્રકાશી, કહે રાનને ઉપમા ગકાશી; દિલે શોભતું જ્ઞાન ઉતકારી, શ્રત રાાનને વન્દના નિત્ય રહારી, ૫ જુએ સૂત્રમાં જ્ઞાન છે તીર્થ સાચું, શ્રેત્ર કાનના તીર્થમાં નિત્ય રાચું; ભણ ગણુ ભણે ભવ્ય ભાવે મુતરાનથી દેશના વૃન્દ જાવે. ૬ ગ્રહો શાન સાચું વિનય પ્રકાશ, જગમાં ઘણું દીપજે વિલાસી; નમું છું યુદા જ્ઞાનને પાય લાગી, અહો બુદ્ધિની ચેતના શુદ્ધ જાગી. ૭
For Private And Personal Use Only