SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિન અધિક ન માપણી મારી માં ૧૦૮ ચૂંથતે શું પ્રભુ કર્મનાં ચુંથણ, વિષય મિષ્ટાન્નને ચિત્ત રાચી; સર્વ પુલતણે કારમું રૂપ એ, ભંડપેઠે જ કેમ માચી. અલખ૦ ૮ જિન તું સાહિબ દીન પરભાવથી, જાગતાં સૂર્ય શક્તિ પ્રકાશે; બુદ્ધિસાગર પ્રભુ આતમારામ તું, યાનથી દયેયરૂપે પ્રભાસે, અલખ૦ ૯ * * * * * આમાને હિતશિક્ષા. ઇન્દ્રવિજય છંદ. ચતન ચિત્ત વિચાર અહે સહુ, જીવન વ્યર્થ સદાય વહે છે; આતમતત્વ લહે સફલ ભાવ, વીર જિનેશ્વર સત્ય કહે છે, આદરરે જીવ સાદરથી દીલ, ધર્મ સદા સુખ શાશ્વતકારી; ધીનિધિ આતમ માન અને શિખ, વીર જિનેશ્વર તત્વ વિચારી, ૧ છે માન અને અપમાન સમા ગણું, મિત્ર તથા અરિભાવ સમાના આતમ તે પરમાતમ સાહિબ, દયાન થકી કદી હેત ન છાના, અન્તર ધર્મ ધર્યા વિન નિષ્ફળ, કષ્ટ ક્રિયા છે ચિત્ત સુજાણે શ્વાસ લુછવાસવિષે મુનિ નાણથી, સુફિન લહે મનમાં દમ આણે, કે ૨ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy