________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મ ભાવે રહી રીઝિએ ગહરાહી, પારકા દોષ દેખ ને પ્રાણી; પારકા દોષો દેખતે જ્યાં લગી, ત્યાં લગી નહિ હવે તેહુ નાણુ સ. ૯ દોષ દષ્ટિ ટળે મો માયા ગળે, સાધન સાધતે મુક્તિ સારી; બુદ્ધિસાગર લહે યુદ્ધતા બુદ્ધતા, જમને મૃત્યુનાં દુખવારી, સર્વ ૧૦
ગોધાવી,
આત્માને સ્વસ્વરૂપોપદેશ.
અલખ, ૬
ગુલણા છન્દ્ર, અલખના પન્થમાં ચાલજે આતમાં, નાત ને જાત સ વિસારી; જ્ઞાનના યુગથી તત્વને, પામિને. શુદ્ધ ચારિત્રતા દીલ ધારી દુધ્ધમાં જળ મળ્યું હંસ જુદુ કરે, તાદશી દૃષ્ટિને ધાર મારા; તરદષ્ટિ ધરી તત્વને પારખો,
ગવિદ્યા લહી સત્ય ધારા. દષ્ટિ સ્યાદ્વાદની વાદ સહુ ટાળતી, ખાળતી કર્મને વેગ શાને; શુદ્ધ ઉપગથી અનુભવે આતમા, સત્ય આનન્દને તવભાને. શેયને દયેય આદેય છે આતમાં, શાનથી ય વસ્તુ પ્રકાશી;
ય ને રાનરૂપે સદા જે રહે, વસ્તુને સદા છે વિલાસી,
અલખ, ૨
અલખ ૩
અલમ, ૪
For Private And Personal Use Only