________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
ઉધ ત્યાગી અહેા દેહું દેવળ વિષે, શુદ્ધ ચેતન પ્રભુને જગાડા; બુદ્ધિસાગર સદા ભાવના મેાગરી, મરણતા ઘણ્ય હેતે વગાડા
નંગ ૯
For Private And Personal Use Only
ગેાધાવી.
આત્મપ્રભુની સ્તુતિઃ ઝૂલણા છંદ
સર્વ શક્તિ ધણી યાગ ચિ’તામણિ, યાગના પગથિયે પાઢ મુકા; અષ્ટ છે પગથિયાં યોગનાં આતમા, પામી અવસર કંઠે તે ન ચુકે, સર્વ. ! ? ! યમ અને નિયમ આસન તણા બેટ્ટ બહુ, ચિત્ત ઉત્સાહથી ભવ્ય સાધે પ્રાણને સાધિએ પૂરાઢિ થકી, પાંચમા ભેદથી ખુપ વાધેા, સર્વ ર ધારણા ધારિએ ધ્યાનમાં લીનતા, એમ અભ્યાસથી શક્તિ પ્રકટે, આઠમા પથિયે પાદ મુકવા થકી, ચિત્તના ઢાષતા ભાર ઘટે. સર્વે. ॥ ૩ ॥ સત્ય આનંદથી પૂર્ણતા પામતાં, કાર્ય સિદ્ધે મટે સહુ ઉદાસી; હેતુ પ'ચે મળે કાર્યની સિદ્ધતા, જૈનસ્યાદ્ધ્દ તત્ત્વે વિદ્યાસી, સર્પ ક સર્વ સત્તા ગુણા વ્યક્તિ ભાવે હુયે, કમાયાધિ તદ્દ દુર જાવે; *સ નિર્મળ હુવે ખેલ ખેલે નવા, સમયમાં સિદ્ધિ સ્થા । મુહુાવે X પ રત્નની મંજીષા તાળુ' દીધુ... ખરૂ', 'ચિથી ઉધડતું તેહુ તાળુ તાળુ ઉદ્ધાટતાં રત પામે યથા, આત્મરૂદ્ધિ તથા હીલ ભાળુ . સર્વ મુત્તિકા નિર્મલી કુંભના હેતુ છે, કૃત્તિકા કુષ્ણનુ રૂપ પાવે; દણ્ડ સામત્રિથી કીજિએ કું'ભને, મૃત્તિકા વ્યક્તિતા રૂપ થાયે, સર્વ તેમ સત્તાપણે રૂદ્ધિયા સર્વ છે, આત્મમાં મૃત્તિકા પેઠે જાણા; સાધને સાધિએ વ્યક્તિના આત્મની, ઉદ્યમે કાર્ય સિદ્ધિ પ્રમાણા સર્વ ૮