________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
સેથિએ આતમા સેવિએ આતમા, દેહું દેવળ રહીને પ્રકારો,
તારિયે આતમાં તારિએ આતમા, જાગતાં કર્મના ફ્રેન્ચ નાસે. અન્ય સભાવથી મુક્તિ છે ટયની, અન્ય નહિ ત્યાં લહે કેમ મુક્તિ; મુક્તિની મુક્તિમાં મુ’ઝતા માનવી, માહુ અજ્ઞાનથી કરી યુક્તિ, અલખના દેશ નિર્ભય સદા શાભતા, અલખના દેશમાં સત્ય શાન્તિ; અલખના દેશમાં સત્ય આનન્દ્વ છે, અલખના જ્ઞાનથી જાય ભ્રાન્તિ, વીર વચનાથકી જાણએ અલખને, સાત નયથી ખરો અર્થ ધારી; પાગિ એકાન્તને અર્ચને ધાયેિ પામિએ સાથી મુક્તિ નારી. અલખના ખેલમાં ભેળ નહિ કર્મના, ખેલિએ અલખનેા ખેલ રાગી; બુદ્ધિસાગર સદા અલખની ધૂનમાં, સત્યચૈન્યની જ્યોતિ જાગી.
*
ચાગ મહિમા.
ઝૂલણા છંદ.
યોગ વિદ્યાતણું ધામ ચેતન પ્રભુ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
અલખ. ૫
અલખ. ૬
અલખ.
અલખ. ૨
અલખ. ૯
ગોધાવી
શક્તિ સિદ્ધા સમી રહિ પ્રકાશી;