SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ આત્માને જાગ્રતિભાવો ઉપદેશ. ફુલણા, જાગરે આતમા જાગરે આતમા, મોહની ઉઘમાં ચોર લુટે; વિરૂદાર અને વિષયની વાસના, પાશથી શત્રુએ ખુબ કુટે. જાગ, ૧ વૃત્તિ બાહિદે કર્મ આઠે રહે, આતમા બ્રાન્તિથી ભાન ભૂલ્યા; ધને માનથી લેભ ભાયાથકી, લક્ષ ચેસશિમાં ખુબ ગુ. જાગ ૨ પામી માનવપણું પુણ્ય ઉત્કર્ષથી, મુક્તિ સાધન અને તે વિસારું; ખુબ અપકૃત્યથી પાપ ગાડું ભર્યું, જાવવું નરમાં કેમ ધાર્યું. જાગ, ૩. શ્વાસ ઉછવાસથી જીવ આયુ ધટે, ખબર નહિ કાલની કેમ થાશે; કાલનું કૃત્ય તે આ ક્ષણે કીજિએ, ઘર્મથી આ ભવાબ્ધિ તરાશે. જગ ૪ કેરિ ધન આવશે નહિ કદી સાથમાં, પાપ ને પુણ્ય સાથે જ આવે; દાન કરજે સદા ધર્મ વાટે મુદા, દાનથી આતમા મેક્ષ પાવે, જાગ ૫ સ્મરણ કર દેવનું શરણુ જે દીનનું, સાધુના દર્શને પુણ્ય થાવે; સાધુ દર્શન થકી સાધુ વજનથકી, કટિભવનાં કર્યાં પાપ જાવે, જાગ ૬ સાધુના સાથી આતમા જાગતે, તીર્થ જામ મુનિ ભવ્ય સેવ; તીર્થ જંગમ મુનિ કલ્પવેલી અહે, પુષ્પરાવર્તિના મેઘ જે. જાગ ૭ સાધી લે સિદ્ધિને ધર્મવ્યવહારથી, ભક્તિ ઉત્સાહથી યત્ન ધારે; ધર્મ કરણું કરી ફેક થાવે નાહ, ધર્મથી આવશે દુખ આરે. જગ, ૮ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy