________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ
દ્વાહા.
પચભાવના ભેદ એ, ત્રેપન થયા રસાલ, છઠ્ઠો સન્નિપાત છેજ, કહેતા દીન દયાળ. ઉપાદેયને હેય છે, શેયભાવ છે પચ, આત્મ સ્વભાવે લીનતા, રહે ન આશ્રવ ર્ચ, । ૨ ।। મનન સ્મરણ વિવેચના, કરતાં સત્ય વિવેક, બુદ્ધિસાગર આત્મમાં, શાધા ધરીતે ટેક
For Private And Personal Use Only
. ૧ ।।
।। ૩ ।। ગાધાવી..
આત્માને સ્વરૂપ રમણતાની પ્રેરણા,
છપય છે.
: ૧
ચેતન ચતુર સુજાણ ચિતમાં ચૈતી લેજે, બ્રહ્માનુભવ રંગે સગે નિશદિન રહેજે; પર નિજમાં સમભાવ ચેતના ધ્યાને વાળા, ચિન્મય ચેતન રન કરીને જીવન ગાળે; અનુભવ યાગે પામીએ તે ચિજ્ઞાન શાન્ધત ખરો, બુદ્ધિસાગર ધ્યાનયાને ભવસાગ નેટ તા. અખણ્ડ સ્થિર ઉપયાગ આત્મમાં પ્રકટે જ્યારે, ઝળકે ન્યાતિ શુદ્ધ બ્રહ્મની ઘટમાં ત્યારે; પડે ન પરમાં ચેન ઘેન વિષયા કૈંક નાસે, ફરતાં હરતાં ધ્યાન યાગથી સ્થિરતા ભાસે; શબ્દ વિષયથી દુર છે તે ચેતનતા સમજો ખરી, બુદ્ધિસાગર સત્ય યાત ચેનનની દિલમાં ધરી. ॥ ૨ ॥