________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ ભાવમાં રમ.
મનહર છંદ, પામીને મનુષ્યભવ પાપ કથા લાખ ગમે, તેની યાદી કરી જીવ પશ્ચાતાપ કીજીએ. હવેથી ન પાપ થાય એવું તે વર્તન રાખ, નિજમાં રમણતાથી શિવસુખ લીજીએ ભૂ ત્યાંથી ફેર ગણુ હવેથી ન ભુલ થાય,
સ્મૃતિ એવી ખાતાં પીતાં ચાલતાં તું રાખજે; વિચારીને પૅણ બેલ વિવેકથી સત્ય તેલ, ધ્યાનામૃતસ્વાદ ભવિ પ્રેમરી ચાખજે.
છે ૧ ચેત અરે જીવ જરા ચિત્તમાં વિચારી જોને, જડમાં રમણતાથી જડ જે થાય છે; મેતિચારે હંસ ચરે વિષાથી ને પ્રેમ ધરે, અરે હંસ જીવ કેમ વિષ્ટામાં મુંઝાય છે, જાતિ છવ હારી તેવી રીતિ તે અત્તર રાખ, ચેતન સ્વરૂપમાંહિ ચેતના સમાવજે; ધીનધિ ચેતનરૂપ પડ નહી ભવધૂપ, પરમ સ્વરૂપમાંહિ ચેતન રમાવજે.
ગોધાવી,
મનહર છંદ જડ અને જીવ દય પરિણમ્યાં પિંડમાંહિ, ભેદજ્ઞાનદષ્ટિથકી ભિન્નતાને ધારજે પય જલ મિયાં હંસ ચંચુથકી ભિન્ન કરે, વિવેકથી છવહંસ કર્મને વિદારજે. કર્મને સંગ તેને અતિ જે વિગ થાય,
For Private And Personal Use Only