SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રા. ઉપદેશમાલાના ચૂશવાદ ઉપદેશમાળા પ્રકરણુ રમ્યું છે. શા માટે રચના કરી છે! મેળવવા માટે—અથવા જીવાના ઉપકાર માટે ચ્યુ છે. હવે બીજો અથ રહે છે. માતઃ એટલે મેલ-કલંક દૂર કરવા માટે પુટપાક સુધી પહેર્યું– ચાડેલા, એટલે રત્નાના મેલ દૂર કરવા માટે તેવા અગ્નિ અને રસાયણેાના પ્રયાગ કરવામાં આવે અને મેલ દૂર કરવામાં આવે, તેવા પુષ્પાગ, પદ્મરામ, વ, વૈશ્ય, ચન્દ્રકાન્ત વગેરે ક્શુદ્ધકરેલા મણિએ તેની માળા, શિનઃ એટલે બખ્તર, સુવણુ, કપૂર, ગજ એટલે દ્રાથી અને ઉપલક્ષણચી ઘેાડા, ૧૫, પાયદળ, નિષિ એટલે દાટેલા ખજાના આ વગેરેનું સ્થાન રાજા હેાય છે, અને અહિ' રણદ્ધિ'તને અધિકાર છે. તેને પ્રથમાક્ષર કહેવા એટલે શુ? માતૃકાક્ષર માફક સશાસ્ત્રોમાં પ્રથમ અક્ષર અેકાર મ`ગલ માટે ગ્રહણ કરાય છે, તે પરમેષ્ટિ-વાચક પ્રસિદ્ધ છે. અભિધાન એટલે અંત૯૫, સનમાં જાપ કરવા, તે કારણે ઉપદેશમાલા પ્રકરણ રચેલુ છે. એમ સંબધ જોડવા, { ૬૦૨ ] શ્વેતુ છે, તેણે આ તે કે નિ:શ્રેયસ કલિથી છેતરાએલા રધુસિંહ રાજા આ ઉપદેશમાળા પ્રકરણથી પ્રતિઐાષ પામે, અને જે પ્રમાણે પરલેાકના કલ્યાણના કારણુબૂત પચ પરમેષ્ઠી- પંચમ...ગલ જાખમાં પરાયણ બને તેમ કરુ... એ અભિપ્રાયથી મા રચના કરી, માટે જ આ એના હિતને માટે થશે, આ મંત્રાજપરાયણ થાય, તે રૂપ હિત-પૃથ્થ તેને માટે સમજવું. તે આ પ્રમાણે— સમસિદ્ધાંતનુ' રહસ્ય આ મંત્રરાજ એક જ છે, આ વેક અને પરલેકનું ભાતું પણ આ જ છે, સમગ્ર પૂર્વધરા પણ સમ્યગ્ પ્રકારે તેનું જ શત્રુ સ્વીકારે છે, દુઃસાધ્યકાય'ની સ્ક્રિદ્ધિ પણ નક્કી તેના પ્રભાવથી થાય છે, દરેક જગા પર અને હૂ'માં જેની પવિત્રતા રહેલી છે અને તેની મા જ પરપરા છે એવા તે પ`ચનમસ્કારરૂપ શ્રીમત્રરાજ આ જગતમાં જયવતા વતે છે. હવે જિનપ્રવચન સ્તવનરૂપ અન્યમગલ કલ્પવૃક્ષના રૂપકથી જણાવે છે. સમગ્રઅથી સમુદાયના મનેરથ-શ્રેણીને પૂરનાર હેાવાથી જિનવચનરૂપ કલ્પવૃક્ષ, સૂત્રોના અનેક અર્થો તે રૂપ શાખા એટલે ડાળીએથી વિસ્તાર પામેલ, તે માટે કહેલુ` છે કે- ' સવ* નદીઓમાં જેટલી રતીના કશ્ચિયા છે, સવ` સમુદ્રમાં જેટલું જળ છે, તેના કરતાં પણ એક સૂત્રના અનતા અર્ધા કહેલા છે, અથવા અનતના સબળ સૂત્રની સાથે જોડે છે, માગમ– સૂત્રેા અન ગમવાળા છે. અનશનાદિક તપસ્યાએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ અભિગ્રહો તે તપ-નિયમરૂપ પુષ્પના ગુચ્છાએ જેના વિષે છે, અનન્ય અને સામાન્ય સુખરસથી પૂછુ એવા સ્થગ અને માક્ષરૂપ સતિનાં કુળ માંધનાર એવું જિનવચનરૂપ કલ્પવૃક્ષ જયવંતુ વતે છે. તે માટે કહેલું છે કે જેમ વૃક્ષોમાં કલ્પવૃક્ષ, મણિમાં ચિતામણિ અતિક્રિ'મતી છે, તેમ બીજા સમગ્ર ધર્મોમાં જિનધામથી ચડયાતા છે. હવે આ પ્રકરણના અધિકારી કાણુ છે, તે કહે છે—સુસાધુÀ, વૈરાગ્યવંત શ્રાવકો, પરલેાકમાં પ્રમાણ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy