SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા શ્રવણથી શ્યુસિંહને પ્રતિબંધ { ૬૦૧ } હતા. કેટલાંક વર્ષો પછી યથાય વૃત્તાન્ત જાણીને ઉત્પન્ન થએલા વૈશગ્યવાળા વિજયસેનરાજાએ વિજચારાણી અને તેના બન્ધુ સુજય(સાળા) સાથે જગતના એક અલ– કાર, કરુણાના સમુદ્ર શ્રીમહાવીરભગવતના હસ્તે-ક્રમળથી પ્રત્રજ્યા-મહોત્સવ અંગીકાર કી. ત્યારપછી ૧૧ ગેા ભણી, શ્રુતમ્ર પત્તિ તથા તીક્ષ્ણશ્વારા સમાન આાકમાં વિશાળ તપાનુષ્ઠાન કરવામાં તત્પર, પ્રાપ્ત કર્યું” છે ‘ ધર્માદાસગણી ' એવું નામ જેમણે, છાવધિજ્ઞાનવાળા, મહાવીર ભગવ'તના પેાતાના હસ્તે દીક્ષિત થએલા અતેવાસી-શિષ્ય, અધ્યયનની રચના કરવાની ઈચ્છાવાળા પેાતાનું રાજ્ય પ્રાપ્ત કરનાર પોતાના પુત્ર, તેને ભવિષ્યમાં કલિકાલ છલના કરશે, તેને દેખતાં, એટલે પુત્રને પ્રતિષેધ કરવા માટે પથાય આ ઉપદેશમાળા પ્રકરણને ઉત્પન્ન કર્યું, અને ઋણાવ્યું. પુત્રને પ્રતિમામ કરવા માટે તેના મામાને કહ્યુ, એટલે ચાગ્યસમયે ત્યાં આવીને કલિથી ઠગાએલી એવી પેાતાની પત્નીઓને તારે પ્રતિમાષ કરવી. આ પ્રમાણે કેટલાક વર્ષો પછી તે મહામુનિ સ્વર્ગવાસી થયા. ત્યારે કોઈ શેાશન અવસરે સુજયસાધુ વિજયાસાવી સહિત શજા-રસિદ્ધને રહસ્ય કહેવા માટે વિજયપુરની બહારના બગીચામાં આરામની જગ્યામાં આવી પહેન્મ્યિા. વૃત્તાન્ત જેણે જાણ્યા છે કે, મામા અને માતા બહાર બગીચામાં આવેલા છે, એટલે આવીને વન્દન કરીને અપ્રતિમ દ્વેષથી જેની ચિત્તવૃત્તિ વિકમ્રિત થયેલી છે, એવા શા માગળ બેસીને ઉપદેશશ્રેણી શ્રવણ કરવા લાગ્યું. સમય પાકયા, ત્યારે વિજયસેન મહામુનિના વૃત્તાન્ત વિસ્તારથી કહીને સુજયમુનિવરે આ ઉપદેશમાળા તેને મ`ભળાવી. તેણે પણ આદરપૂર્વક એક વખત શ્રવણ કરી અને કફમાં પ્રતિષ્ઠિતકરી લીધી--અર્થાત્ મુખપાઠ કરી અને સંક્ષેપથી તેનું તાત્પર્ય વિચારવા લાગ્યા. ત્યારથી માંડી દરેક ક્ષણે અંતઃકરણમાં વિશેષ પ્રકારે વિચારણા કરવા લાગ્યા. તેનાથી આત્મહિત જાણીને સમયે દીક્ષા અંગીકાર કરી—એમ વૃદ્ધોનુ` કથન છે, હવે સૂત્રકાર પેાતાનું નામ વ્યુત્પત્તિથી પ્રગટ કરતા તે જ શખ્ખીથી પેાતાનાં પુત્ર શ્યુસિંહને મુખ્યવૃત્તિએ ઉપકાર કરવા માટે આ પ્રકરણની રચના કરી છે. તે જણાવતાં કહે છે— vt ધંત-મળ-ર્ામ-સન્નિ-ય-જ્ઞિ,િ-પથ-૧મજવામિવાળેળ | उaraमालपगरणमिणमो रइअं हिअड्डाए || ५३७ ॥ બિળયયળ–વવો, અળેગમુત્તથ–મારુ—વિચ્છિન્નો ! સત્ર-નિયમ-મુમ-મુચ્છો, મુજ્જાફ-જ-વધળી લયરૂ પર્ जुग्गा सुसाहु - वेरग्गिआण परलोग- पत्थिआणं च । સંનિમ્ન-વિવશાળ, વાયા બહુમુત્રાળ ૨ / રૂo I તેમાં પન્તાહિક છ પદોના પ્રથમ અક્ષરા વડે શ્વમ દાસણ ? એવું નામ 6 ? "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy