SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ નાદિ મુનિની કથા [ ૨૫૧ ) ૭ પૂરણ, ૮ ધરણુ નામનો, ૯ અભિચંદ્ર, હવે નંદિષેણને જીવ જે દેવ થયે હતો, તે તેમને વસુદેવ નામને નિસીમ સૌભાગ્યાતિશય-યુક્ત દસ દસાર પુત્ર થયો. તે ઇશારાને કુંતી અને માદ્રી નામની બે બહેન હતી. તેમાં વસુદેવ સમગ્ર નિમલ. કળા-કલાપ શીખેલા હતા અને શુભ-વભાવવાળા અને સુખ ભોગવનારા હતા. જેવી રીતે કંસ રાજા સાથે જીવયશાને પરણાવીને તેની સાથે મૈત્રી કરીને, જેવી રીતે રોષ પામીને વસુદેવ એકલા સેરિયાપુરથી નીકળી ગયા, જેવી રીતે પૃથ્વીમંડળમાં ભ્રમણ કરીને અનેક ચતુ૨ કન્યાઓ સાથે લગ્ન કર્યા. કઈ શેઠ કન્યા, કોઈ સામંતની, કોઈ જાની કે કોઈ વિદ્યાધર રાજાઓની કન્યાઓ એમ સો વર્ષ સુધી અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યા. વળી રહિ અને સમગ્ર પરણેલી કન્યાઓને વિમાનમાં લઈને સેરિયાપુરમાં જેવી રીતે વસુદેવ આવી પહોંચ્યા, જેવી રીતે કંસરાજા મથુરામાં પોતાની પાસે લઈ ગ અને દેવકની પુત્રી અને પિતાની બહેન દેવકીને તેની સાથે પરણાવી. જેવી રીતે રહિણીને બળરામ પુત્ર થયા. તથા દેવકીને ગોવિંદ પુત્ર થયા. જેવી રીતે સમુદ્રવિજય રાજાની ભાર્યા શિવાને અરિષ્ટનેમિ સ્વામી ભગવંત પુત્ર થયા, જેવી રીતે ઘરે પદ દિશાકુમારીઓને તેમનો જન્મોત્સવ કર્યો અને ૩૨ ઈન્દ્રોએ તેમને મેરુપર્વત ઉપર લઈ જઈને જન્મકલ્યાણક મહોત્સવ કર્યો. જેવી રીતે કંસના ભયથી એકલા ચોરી રાજાએ રાત્રે ગોવિંદને લઈ જઈને ગાકુળમાં મૂક. (૧૦૦) ગેકુલની અંદર નંદ અને યશોદાએ પાલન-પોષણ કરી તેને માટે કર્યા, જેવી રીતે કંસને કેશથી પકડી મંચ ઉપરની નીચે પાડ, જેવી રીતે જીવયશાના વચનથી ઉત્પન્ન થાય છે કે ૫ જેને એવા જરાસંધ રાજાએ યાદોને જિતવા માટે કાલપુત્ર અને કાલzતને મોકલ્યા, જેવી રીતે યાદ એકદમ નાસી ગયા અને સૌરાષ્ટ્ર દેશમાં પહેગ્યા, જેવી રીતે કપટથી દેવતાએ કાલને અનિમાં પ્રવેશ કરા, જેવી રીતે ઈન્દ્રની આજ્ઞાથી કુબેર દેવતાએ રેવત પર્વત પાસે સુવ રત્નમય એવી દ્વારિકા નામની નગરી નિર્માણ કરી, જેવી રીતે ભગવાન અરિષ્ટનેમિ ધર્મચક્રીપદે સ્થાપન થયા અને ઘણા યાદવકુળને નિર્વત્તિ નાગરી-મોક્ષમાં પહોંચાડ્યા. આ સવ બીજા વૃત્તાન્ત વિસ્તારથી પૂર્વાચાર્ય શ્રી નેમિ ચરિત્રમાં (વસુદેવહિંડીમાં પણ) કહેલું છે, તેમાંથી જાણી લેવું. ત્યાં દશ દશા, પાંચ બલાદિક તેમ જ પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કોડી મહાવીર, સાઠ હજાર સાંબ વગેરે દુર્દીત કુમારે, આવીશ હજાર રુકિમણી પ્રમુખ અંતઃપુરની સ્ત્રીઓ, આ દરેકનું આધિપત્ય હંમેશા કેશવ (કૃષ્ણ) કરતા હતા. આ પ્રમાણે હરિકુલની વિપુલતા હતી, તેના દાદા વસુદેવ શિૌરી હતા. (૧૦૦) (૫૪) "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy