SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ विवेक विलासेऽष्टम उल्लास : । भूताविष्टस्य दृष्टिः स्यात्प्रायेणोर्द्ध विलोकिनी ॥ मीलिता मुद्गलार्तस्य देवतात्तस्य दुःसहा ॥ ३५१ ॥ " અર્થ:——ભૂત વળગેલા માણસની દૃષ્ટિ પ્રાયે ઊંચું જોનારી હાય છે, મુગ્ધલ વળગેલા માણસની મીચાયલી હૈાય છે, અને દેવતા વળગેલા માણસની ધણી આફરી હાયછે. (૩૫૧) शाकिनीभिर्गृहीतस्या - धोमुखी च भयानका ॥ રૂપાર્તન્ય મીહઃ સાપ્રખ્યાયિત રજા ॥ રૂપુર ॥ અર્થઃ—શાકિની વળગેલા માણસની દૃષ્ટિ નીચું જોનારી તથા ભયાનક હાયછે. રૂપલાથી પીડાયલા માણસની શૂન્ય, ણી ચંચળ તથા બીકવાળી હાય છે. (૩૫૨ ) " अरुणा श्यामला वापि जायते वातरोगिणः ॥ પિત્તતોષવતઃ પીત્તા, નીજા ૨ થપિઅવત્ ॥ રૂપરૂ ॥ श्लेष्मलस्य तथा पाण्डु - र्मिश्रदोषस्य मिश्रिता ॥ દદે પ્રતિવિન મેવા, મવન્સેવમનેયા ॥ રૂ૧૪ ॥ અર્થઃ:——વાત રાગથી પીડાયલ માણસની દૃષ્ટિ રાતી તથા શ્યામ વર્ણની ઢાયછે. પિત્ત રાગથી પીડાયલા માણુસની પીળી તથા પેપટના પીછ જેવી લીલા રંગની હેાયછે. કફ રોગથી પીડયલા માણસની સફેદ હોયછે. અને કફવાત વાતપિત્ત, પિત્તકફ્ ઇત્યાદિ મિશ્રદેાષથી પીડાયલા માણસની દૃષ્ટિ મિશ્ર હાય છે. (૩૫૩) (૩૫૪) અથ વમળમ$ ! ) उद्यमे सत्यपि प्रायो, न व्रजेन्निष्फलं कचित् ॥ मुक्त्वा ताम्बूलमेकं च, भक्ष्यमन्पन्न गच्छता ॥ ३५५ ॥ અર્થઃ——ć હુવે જવા આવવાના નિયમ કહેછે. ) ડાહ્યા માણસે ઉદ્યમ નહીં હાય તાપણુ કાઇ ઠેકાણે વગર પ્રત્યેાજને ન જવું. અને માર્ગે ચાલતાં એક તાંબૂલ વગર નું કાંઇપણ ન ખાવું. ( રૂ૫૫) "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy