SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ आयादि गणित व्यक्त असे विश्वमें जो सचराचर है उसकी रचना करनेवाले नित्य ईश्वर श्री विश्वकर्माको मेरा नमस्कार हो । हे प्रभु, लक्षणयुक्त वास्तुकर्म, प्रासादकी विधि, गणित और ज्योतिषके आचारको मुझे बताओ। १-२-३. श्री विश्वकर्माउवाच(१) आय- शृणुवत्स महाप्राज्ञ यत्त्वं परिपृच्छसि इदानीं तं कथयिष्यामि गणित वास्तु कर्मके ॥४॥ आयत्वं च पृथुत्वेन गुणयेदायकर्माणि अष्टभिर्हरेत्भागं यत्शेषं आयादिशेत् ॥ ५॥ શ્રી વિશ્વકર્મા કહે છે. હે મહાગુણવાન વત્સ ! તમે જ્યારે પૂછે છે ત્યારે હું તમને હમણાં વાસ્તુકર્મનું ગણિત કહું છું. ક્ષેત્રના લંબાઈ અને પહોળાઈને અંકેને ગુણીને આડે ભાગતાં જે શેષ રહે તે તેટલામો આય જાણુ. ૪-૫ श्री विश्वकर्मा कहते हैं-हे महागुणवान वत्स ! जब आप पूछते हो तो मैं अभी तुम्हें वास्तु कर्मका गणित कहता हूँ। क्षेत्रकी लंबाई और चौडाईके अंकोंको गुनकर आठसे विभाजित कर जो शेष रहे उतनी संख्याका आय समझना । ४-५ आयानां विषमेशुभे ध्वजः सिंहो वृपोगजः अधमानो खरध्वाक्षः धूमः श्वानः सुखावह ॥६॥ તે આઠ આમાં જે વિષમ અંક વધે તે ૧ ધ્વજ ૩ સિંહ ૫ વૃષ ૭ ગજ એમ ચાર આય તે શુભ જાણવા અને બેકીસમ આયામાં ધૂમ ૪ શ્વાન ૬ ખર ૮ ધ્વાંશ એ અધમ છે પણ તેના સ્થાને સુખ દેનાર જાણવા. હું उन आठ आयोंमें जो विषम अंक शेप रहे तो १ ध्वज ३ सिंह ५ वृष ७ गज इन चार आयोंको शुभ समझना और सम आयोंमें २ धूम ४ श्वान ६ खर ८ ध्यांक्ष अधम हैं लेकिन वे अपने स्थान पर सुखकर समझना ।२ ६ (૨) સ્થાનના આયનું સર્વ શિલ્પગ્ર માં કહ્યું છે. પરંતુ દીપાવિ જેવા ગ્રંથમાં મનુષ્યને આય કાઢવાનું કહીને ઘરને આય અને ઘરઘના આયના પરસ્પર ભક્ષક ભાવ તજવાનું કહ્યું છે. (२) स्थानके आयका सर्व शिल्पग्रंथों में उल्लेख है। लेकिन दीपार्णव जैसे मंथमें मनुष्यका आय निकालनेके लिये कहकर घरका आय और घरके मालिकके आयके परस्पर भक्षक भावको तजनके लिये कहा गया है।
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy