SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ --- --- भ्रभयुक्त चातुर्मुख चंद्रशाल प्रासाद भाग ४२ व ३४५ तिलक २८ अपरख मैहाप्रासाद स्वरुपाध्याय તેર અંડકનું નંદન કર્મ ચડાવવું. અનુગપઢરે નવ દંડકનું સર્વ તેભદ્ર કર્મ ચડાવવું. રેખા પાસેની નંદી પર પાંચ અંડકનું કેસરી કર્મ ચડાવવું અને બુદ્ધિમાન શિલ્પીએ ચારે ભદમાં દ્વાર મુકવા. તે પર ચારે તરફ ગવાક્ષ–શેખ, ઝરૂખા અને ઈલીકા -તેરણાદિથી શુભેભિત ભદ્ર કરવું. બીજા થરમાં અનુગ પઢરે રેખાની જેમ તેર અંડકનું નંદન કર્મ (અને ૯ અંડકનું સર્વતેભદ્ર કર્મ) ચડાવવાં. ભદ્ર પાસેની નંદી પર એક તિલક ચડાવવું. (રેખા પાસેની નંદી પર) પ્રત્યાગ ચડાવી શુભભિત કરવું. રેખાયે ત્રીજું પાંચ અંડકનું ચડાવવું. પઢરા પર (બેલકૂટ) તિલક ચડાવવું અને મૂળ રેખા પાયા નીચે ફૂટ યુક્ત મંજરી ચડાવવું અને બાર ઉરુગ્લંગ અને આઠ પ્રત્યાં ચડાવી કુલ ત્રણ પીસ્તાળીશ અંડકને પ્રાસાદ જાણ. અને તિલક (૨૮) સંર્વ સ્થાને ચડાવવાં. __ भ्रम भाग पाँचका और (दो ओसार) दश मागके (और मध्यका स्तूप-लिंग बाईस भागके, उनके ओसार पाँच पाँच भागके) Dર પ્રમm anઝve નાજના રેલ પર તે બં " તમે છરી જમરૂપે ા નંદન કર્મ જાના અનુar पढरा नौ अंडका सर्वतोभद्र वर्म चढाना । रेखाके पासकी नंदी पर पाँच अंडकका केसरी कर्म चढ़ाना । और 1 થી s RY NOTE mr. ૩૦
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy