SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે સંયમનું પાલન કરનારા મુનિને : પરદ્રવ્યથી જ પોતાની મહાનતા માને છે. આ વ્યક્તિ સહજપણે મન-વચન-કાયા સાથેનું જોડાણ છૂટતું . પૈસાદાર છે. મોટર-બંગલાનો માલિક છે. વગેરે જાય છે. ત્રિગુપ્તિ ગુપ્તપણું એ ખરેખર તો આ પ્રકારે માને છે. તેથી ટીકામાં આગળ કહે છે કે જે શુદ્ધોપયોગ છે. તે નિર્વિકલ્પ દશા છે. અહીં સુધી : મુનિ આ રીતે પરદ્રવ્યથી શૂન્ય છે. કહેવાનો આશય તો આગમજ્ઞાન-તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયમ તેના : એ છે કે તે નિર્માલ્ય છે. પરંતુ આગળ કહે છે કે યુગપપણાની વાત લીધી છે. હવે ભૂમિકાને યોગ્ય : મુનિ નિરાશ્રય નથી. મુનિને સ્વભાવનો આશ્રય છે. એવો થોડો સંજવલન કષાય જે વિદ્યમાન છે તેનો જીવ પોતે દર્શનશાન સ્વભાવમય છે અને પોતાની કાયમ માટે અભાવ કરીને પરમાત્મદશા પ્રગટ • પરિણતિ સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવમાં એવી કરવાની વાત કરે છે. તે આત્મજ્ઞાનની ભૂમિકા છે : જામી ગઈ છે કે તે હવે કયારેય બહાર જવાની એમ અહીં સમજવું. : નથી. તેથી કહે છે કે સ્વભાવમાં “નિત્ય નિશ્ચલ' કષાય સમૂહને કારણે શિવૃત્તિ પરદ્રવ્યમાં : : પરિણતિ હોવાથી તે મુનિ સાક્ષાત સંયત જ છે. ' અર્થાત્ તે જ સાચું મુનિપણું છે. મોક્ષની પ્રાપ્તિ ભ્રમણ કરે છે. તે કષાય જીવના જ પરિણામ છે : એમ લક્ષમાં લેતા વિભાવ પર્યાયનું આત્મદ્રવ્ય સાથે : • માટે એવું મુનિપણું ધારણ કરવા માટે તો જ્ઞાની સર્વ સંગ પરિત્યાગ કરીને જંગલમાં નિવાસ કરે તાદાભ્યપણું ખ્યાલમાં આવે છે. હવે જ્યારે એ : વિભાવને છોડવો છે ત્યારે વિભાવથી જુદાપણાની : વાત કરે છે. તેથી જીવ અન્ય છે અને વિભાવ અન્ય : આ રીતે આગમજ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન અને છે. એ બે વચ્ચે અર્થાતુ અન્યોન્ય જે સંબંધ છે તેને : સંયમ એ ત્રણનું યુગપદપણું તે મુનિદશા છે. તે સંયોગ સિદ્ધ સંબંધ ગણીને તે વિભાવનો નાશ : મુનિપણું પ્રગટ કર્યા બાદ મોક્ષની પ્રાપ્તિ થવા માટેનું કરવાનું કહે છે. અજ્ઞાની જીવ જ્ઞાની થાય ત્યારે જે કે છેલ્લું પગથિયું તે આત્મજ્ઞાન છે. તે પણ પ્રાપ્ત થાય રીતે ભાવ મિથ્યાત્વનો નાશ કરે છે એ જ રીતે સાધક : એટલે એ રીતે ચારેયનું યુગપલ્પણું પ્રગટ થાય છે. દશામાં ચારિત્ર મોહનો નાશ પણ તે કરતો આવ્યો કે તેથી હવે અલ્પ કાળમાં ભાવ મોક્ષ દશાની પ્રગટતા છે. હવે છેલ્લા કષાયકણનો નાશ કરવાનો પ્રસંગ થશે. છે. જીવ અને વિભાવ પર્યાય એકરૂપ જેવા ભાસે : ૪ ગાલા - ૨૪૧ છે. (ખરેખર તન્મયપણું છે, પરંતુ સ્વભાવ ભેદના કારણે જુદા છે અને જાદા પડી પણ શકે છે. તેથી : ૧ : નિંદા-પ્રશંસા, દુઃખ-સુખ, અરિ-બંધુમાં જ્યાં સામ્ય છે, તે વિભાવ પર જ છે એમ નક્કી કરીને તે સાધક : વળી લોષ્ટ-કનકે, જીવિત-મરણે સામ્ય છે, તે શ્રમણ છે. ૨૪૧. જીવ પોતે પોતાથી જ તેનો નાશ કરે છે. વિભાવના : શત્રુ અને બંધુ વર્ગ જેને સમાન છે, સુખ અને નાશનો કર્તા જીવ છે અને સાધન (કરણ) પણ જીવ : દુ:ખ જેને સમાન છે, પ્રશંસા અને નિંદા પ્રત્યે જ છે. વિભાવ પ્રત્યે જરાપણ દયા રાખ્યા વિના તેનો : જેને સમતા છે, લોષ્ટ (માટીનું ઢેફ) અને કાંચના નાશ કરવામાં આવે છે. : જેને સમાન છે તેમજ જીવિત અને મરણ પ્રત્યે : જેને સમતા છે, તે શ્રમણ છે. વિભાવનો આ રીતે અભાવ થાય છે. અર્થાત્ ' બુદ્ધિપૂર્વકના વિકલ્પોનો અભાવ થવાથી તેને હવે ' આ ગાથાના મથાળામાં મુનિદશા ઉપરાંત પરદ્રવ્ય સાથે કોઈ સંબંધ રહ્યો નહીં. અજ્ઞાની : જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એનું લક્ષણ શું છે તે ચરણાનુયોગસૂચક ચૂલિકા શકો.
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy