SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વાત લીધી છે. અર્થાત્ આ ગાથામાં એવા મુનિનું : મિત્ર કે શત્રુ નથી. છ દ્રવ્યો ભિન્ન જ છે. કોઈને લક્ષણ દર્શાવ્યું છે. સામ્યભાવ એ મુનિનું લક્ષણ છે. . અન્ય સાથે તાત્વિક સંબંધ નથી. એક પુગલ દ્રવ્યમાં તેથી અહીં શાસ્ત્રની શરૂઆતમાં જે ૭મી ગાથા લીધી . જ પરમાણુઓ મળીને સ્કંધની રચના થાય છે. જીવને હતી તેનો ભાવ ફરીને યાદ કરે છે. મોહ ક્ષોભરહિત : અન્ય જીવો સાથે કે પુદ્ગલ સાથે એવા સંબંધો ચારિત્રદશા તે સામ્ય છે. મોહ અર્થાત્ ભાવ મિથ્યાત્વ : શક્ય જ નથી. અને ક્ષોભ એટલે (ચારિત્ર-મોહ-) રાગ દ્વેષના : એક જીવ અન્ય જીવને અનુકૂળ કે પ્રતિકૂળ પરિણામ આપણા ખ્યાલમાં છે કે અનંત સંસારનું : તો જ *1 : વર્તતો જોવા મળે છે. ત્યાં મુખ્યતા તો કર્મોદયની મૂળ કારણ મિથ્યાત્વ છે. પરંતુ એ અનંત સંસાર : * : છે. અઘાતિ કર્મોના ઉદય અનુસાર એક જીવ સુખીલાંબો (અનંતકાળ) ચાલવાનું કારણ રાગ-દ્વેષનું : દ:ખી થાય છે. ત્યારે અન્ય જીવો તો વધારાના દ્વૈત છે. રાગ-દ્વેષ અને ઈન્દ્રિય સુખ-દુ:ખના : નિમિત્તરૂપ નામ પામે છે. તેનું કોઈ કર્તવ્ય ત્યાં નથી. અનુભવોને કારણે અજ્ઞાની જીવ પોતાના મિથ્યાત્વને : અર્થાત્ દરેક જીવ પોતાના ઉપાદાન અનુસાર સુખદઢ કરે છે. તેથી જો જીવ રાગ-દ્વેષના Àતને દૂર કરે : : દુઃખ અનુભવે છે અને ત્યાં નિયમભૂત નિમિત્ત તો મિથ્યાત્વ દઢ ન થાય. જેને આપણે ઈન્દ્રિય : કર્મોદય છે. અન્ય જીવ કે સંયોગોનું કોઈ ફળ ત્યાં સુખરૂપે અનુભવીએ છીએ તે ખરેખર સુખ નથી. : : જોવા મળતું નથી. અન્ય જીવનું કામ તો ટપાલી આત્માની શાંતિ દાઝે ત્યારે ઈન્દ્રિય સુખ થાય છે. : : જેવું જ છે. જ્ઞાની આ પ્રકારની વ્યવસ્થાને જાણે છે. પદ્રવ્ય અચેતન છે તેમાંથી સુખ આવવાની શક્યતા ' , ન : તેથી તે કોઈને મિત્ર જાણીને રાગ નથી કરતા કે જ નથી. તેથી જે સુખ દુઃખનો જીવને અનુભવ થાય ? : દુશ્મન જાણીને દ્વેષ નથી કરતા. સમભાવ રાખે છે. છે. તે જીવના પોતાના જ પરિણામનું ફળ છે. જે : : અર્થાત્ અન્ય જીવો મારાથી ભિન્ન છે. મારા જ્ઞાનનું જીવ પોતાના સ્વભાવનો અનાદર કરે છે તેને જ : ૨ : જોય છે પરંતુ તેમાં હેય ઉપાદેયપણું નથી. આવું ફળ મળે છે. જે સ્વભાવનો સ્વીકાર કરે અને : સ્વભાવમાં હુંપણું સ્થાપી તેનો આશ્રય કરે તેને : મુનિનું-પંચપરમેષ્ટિનું આવું સ્વરૂપ લક્ષમાં સહજ સ્વાભાવિક અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય ' લઈને આપણે પણ અન્ય જીવોમાં રાગ દ્વેષ ન કરતાં છે. તે સુખ પર નિરપેક્ષ છે. બાહ્ય પદાર્થોમાંથી - સમભાવ રાખવો જરૂરી છે. અલબત્ત અહીં અજ્ઞાન હિતબુદ્ધિ છોડે અને તેનાથી મોટું ફેરવે ત્યારે જ : દશા હોય ત્યાં સુધી સાચા અર્થમાં સહજ સામ્ય અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. તેથી : પરિણામ શક્ય નથી. પરંતુ બધા જીવોમાં સમભાવ મુનિરાજ સમસ્ત પરદ્રવ્યથી વિમુખ વર્તે છે. : રાખવાથી મિથ્યાત્વ મંદ થવાના કારણો બને છે. અસ્થિરતાનો જરા જેટલો પણ રાગ કરતા નથી. ' અન્ય જીવની માફક મુનિને ઈન્દ્રિય સુખ અને એવી અત્યંત નિસ્પૃહદશા તેને વર્તે છે. એવી પર્યાય : : દુઃખ વચ્ચે પણ કોઈ તફાવત લાગતો નથી. અર્થાત્ પ્રગટ થતાં અલ્પકાળમાં પરમાત્મદશા પ્રગટ થશે. : તે બધું દુ:ખ જ એમ જાણે છે. અજ્ઞાનદશામાં જીવને મુનિને કેવા સામ્યભાવ હોય છે તેનો દૃષ્ટાંત તો : હરિ : ઈન્દ્રિય સુખ અને દુઃખ એ બેનો જ અનુભવ હતો. આ ગાથામાં લીધો છે. ; તેથી તે બે વચ્ચે સરખામણી કરીને સુખને ભલુ સૌ પ્રથમ અન્ય જીવોની વાત કરે છે. અન્ય : માનતો હતો. એ સુખ પણ એકાંતિક ન હતું સાથે જીવોમાં અજ્ઞાની આ શત્રુ છે આ મિત્ર છે એવી દુઃખ અવશ્ય હતું કઈ રીતે ? જે વિષયને ભોગવતા કલ્પના કરે છે. ખરેખર કોઈ અન્ય જીવ અન્યનો * સુખ અનુભવાય છે. તે સંયોગ કેટલો સમય ટકશે? પ્રવચનસાર - પીયૂષ
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy