SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૨ આયા એ જ્ઞાનકા સ્વાદ, ઔર શેયકો અનેકાકારકા સ્વાદ એ રાગ ને દ્વેષકા સ્વાદ, એ કર્મ ચેતના ને કર્મફળ ચેતનાકા સ્વાદ. આહાહાહાહા ! સમજમેં આયા? ઔર સામાન્ય જ્ઞાનકા વેદન આયા વો જ્ઞાનચેતના હુઇ. જ્ઞાન ચેતના અને વિશેષ જો પ્રકાર હૈ ઉસકા વેદન એ કર્મ ને કર્મફળ ચેતના હૈ. આહાહાહા ! સમજમેં આયા? (શ્રોતાઃ- શેયોમેં આસક્ત હૈ.) ઇન્દ્રિયકા જ્ઞાનકા શેયોમેં આસક્ત લક્ષ ત્યાં હી હૈ. વસ્તુ અહીંયા હૈ એ ખ્યાલેય નહીં. બસ ઇન્દ્રિયજ્ઞાનમેં લુબ્ધ ઇન્દ્રિયજ્ઞાનકા વિષયમેં અનેકાકારકા હુઆ જ્ઞાનમેં લુબ્ધ. આહાહા ! આહાહા! આ ઇન્દ્રિયસે જો જ્ઞાન સૂનનેમેં આતા હૈને, એ ભી જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન હૈ, એ અણદ્રિયજ્ઞાન નહીં. કયા કહા ? ભગવાનકી વાણી સૂની અને જ્ઞાનકી પર્યાય હુઈ એ અર્ણાદ્રિયજ્ઞાન નહીં, ૩૧ ગાથામેં કહા હૈ. સમયસાર ૩૧ જ ઇંદિયે જિણિતા સાણસાવાધિએ મુણદિ આદં!” ઇંદિય જિણિતાના અર્થ ત્રણ પ્રકારે લિયા. સંત અમૃતચંદ્રાચાર્યે (૧) એક તો દ્રવ્ય ઇન્દ્રિય આ જડ (૨) ભાવેન્દ્રિય એક એક વિષયકો જાનનેવાલા ભાવ ઇન્દ્રિય ઔર (૩) ઇન્દ્રિયકા વિષય ચાહે તો દેવ, ગુરુ, શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ સબકો ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ. જડ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય ઔર ઉસકા વિષયોકો ભી ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ. પાઠમેં ટીકામેં લિયા હૈ અમૃતચંદ્રાચાર્ય. તીનોં કો જીતે, આહાહાહાહા.... એ તીનોંકા લક્ષ છોડકર ઉસસે શ્રુત જો હુઆ ઇન્દ્રિયજ્ઞાન હુઆ એ તો. ભગવાને કહા ને સૂના તો વો જ્ઞાન, ઈન્દ્રિયજ્ઞાન હુઆ. કયોંકિ ઇન્દ્રિયકા વિષય એ હૈ, અને ઉસસે જ્ઞાન હુઆ તો ઇન્દ્રિયજ્ઞાન હૈ. આહાહાહા! કયા કહા એ? (શ્રોતા - વો ઇન્દ્રિયજ્ઞાન શેય હૈ?) ભાવઇન્દ્રિયમેં દ્રવ્ય ઇન્દ્રિયકા નિમિત્તસે ને ભગવાનકી વાણીકા નિમિત્તસે જે જ્ઞાન હુઆ એ ઇન્દ્રિયજ્ઞાન હૈ, એ વિશેષ હૈ. એ આત્માના જ્ઞાન નહીં. ઝીણી વાત હૈ ભાઈ, બહુ આકરું કામ છે. વર્તમાનમેં તો એટલો ગોટો ઉઠયો છે આખો તત્ત્વનો, આખી વાત ફેરવી નાખી બાપા. આ તો વીતરાગ મારગ ત્રણ લોકના નાથ. આહાહાહા ! એનો માર્ગ કેવો હશે. આહાહા ! એ આંહી કહેતે હૈ કે ભગવાન ને ભગવાનકી વાણીકો ઇન્દ્રિય કહા હૈ ૩૧ મી ગાથામેં. ભગવાન ને ઉસકી વાણીકો ઈન્દ્રિય કહા હૈ. પર હેં ને? તો દ્રવ્ય ઇન્દ્રિય, ભાવઇન્દ્રિય ને ઉસકા વિષયકો, તીનોંકો ઇન્દ્રિય કહા હૈ. એ ઇન્દ્રિયજ્ઞાનમેં જો જ્ઞાન હોતા હૈ એ વિશેષ અનેકાકાર જ્ઞાનકા, અનેકાકારરૂપ એ વિશેષ જ્ઞાન (હૈ) એ સામાન્ય જ્ઞાન નહીં. એ આત્માના અવલંબનસે વિશેષ જો જ્ઞાન હોતા હૈ એ સામાન્ય જ્ઞાન. આત્માકા ત્રિકાળી સ્વભાવના આશ્રયસે વિશેષજ્ઞાન હુઆ એ વિશેષજ્ઞાનકો સામાન્ય જ્ઞાન કહા આંહીયા. આહા! અરે, સમજમેં આયા? અને જોયોમાં જે આસક્ત હૈ, આહાહા ! હૈ? એ ખરેખર તો શ્રુત શબ્દો ભગવાનકી વાણી ને ભગવાનના યહાં જ્ઞાન હુઆ, એ સબ ય હૈ, એ અપના જ્ઞાન નહીં. આહાહાહા ! એ શેયોમેં જે આસક્ત હૈ, ઇન્દ્રિયસે જ્ઞાન હુઆ એ શેય, પરશેય હું એ સ્વજોય નહીં, અણીન્દ્રિય સ્વજોય નહીં. આહાહા! સમજમેં આયા? ભાઈ આ તો વીતરાગનો મારગ પ્રભુ! આહાહા! ઉસકો સમજનેમેં બહોત પ્રયત્ન ચાહિએ, આહાહા ! ઐસા કોઇ શાસ્ત્ર પઢ લિયા અને ભણી લિયા માટે જ્ઞાન હો ગયા ઐસે હૈ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy