SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩) સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનુભવ કરકે કહેતે હૈ કે “અસ્મિન સર્વષેડસ્મિ ધાગ્નિ અનુભવમ્ ઉપયતે”. ઈન સમસ્ત ભેદકો પ્રમાણ ને નય ને નિક્ષેપકા ભેદોંકો ગૌણ કરનેવાલા, લક્ષમેં નહીં લેનેવાલા, આહાહા... ગૌણ કરનેકા અર્થ એ કે લક્ષમેં નહીં લેનેવાલા, શુદ્ધનયકા વિષયભૂત જે શુદ્ધ સમ્યજ્ઞાન નિર્મળ નિશ્ચય ઉસકા વિષયભૂત ભગવાન પૂર્ણાનંદ, આહાહાહાહા.. ચૈતન્ય ચમત્કાર માત્ર, ચૈતન્ય ચમત્કાર વસ્તુ (નિજાત્મા) હૈ. આહાહાહા ! જિસમેં અનંતગુણકી સંખ્યાકી હદ નહીં, ઔર જિસમેંસે કેવળજ્ઞાન આદિ ઉત્પન્ન હો તો ભી ચૈતન્ય ચમત્કારકી જિતની શક્તિ હૈ એ પૂર્ણરૂપ રહેતી હૈ. આહાહા! કેવળજ્ઞાન આદિ ઉત્પન્ન હો તો ભી યે જ્ઞાન ગુણ ચૈતન્ય ચમત્કારરૂપે પૂર્ણ રહેતે હૈ. આહાહા ! સમજમેં આયા? ઐસે અનંત ગુણકી ચૈતન્ય ચમત્કારીક વસ્તુ તેજ:પૂંજ આત્મા હૈ. ચૈતન્યના તેજનો પૂંજ પ્રભુ, અનંત અનંત અનંત અનંત અનંત ઐસા બે અપરિમિત શક્તિકા સાગર પ્રભુ તેજપૂંજ પ્રભુ હૈ. આહાહાહા ! ઉસકા અનુભવ હોને પર એ વસ્તુ તરફના દષ્ટિ કરકે, વસ્તુ તરફકા સન્મુખ હોકર, નિમિત્ત રાગ ને પર્યાયસે વિમુખ હોકર, આહા... “નયશ્રી: ન ઉદયતિ'. નયોંકી લક્ષ્મી ઉદિત નહીં હોતીઆહા! અપના ચૈતન્ય ચમત્કારીક ચીજ જો હૈ ઉસકા સન્મુખ હોકર અનુભવ કરને પર નયકી લક્ષ્મી નામ નયના ભેદો ઉત્પન્ન નહીં હોતા. ન ઉદયતિ નયશ્રી , નય ઉદય નહીં હોતા. આહાહા ! બહુ સૂક્ષ્મ વાત હૈ. હૈ? નયોકી લક્ષ્મી એટલે નયોકા પ્રકાર કોઇ નિશ્ચય ને વ્યવહાર ને સદભૂત ને અસભૂત ને એ સબ કોઇ નયોંકી લક્ષ્મી ઉદય નહીં હોતી ત્યાં, ત્યાં તો સ્વરૂપ ચૈતન્યમૂર્તિ તરફકા અનુભવ હૈ. ચૈતન્યના અતીન્દ્રિય આનંદકા વેદન હૈ. સમ્યગ્દર્શનકે કાળમેં જો ત્રિકળી ચૈતન્ય ભગવાનના અવલંબન લેકર જો પર્યાયમેં અતીન્દ્રિય આનંદ આદિ શક્તિયોંકા વ્યક્તકી દશા હુઇ, અનંત ગુણકી વ્યક્ત દશા અંશે હુઈ એ અનુભવમેં આહાહાહા.... નયોકી ઉત્પત્તિ હોતી નહીં. અહીંયા વિકલ્પાત્મક નય લિયા હૈ, આહાહા ! પ્રમાણ અસ્ત હો જાતા હૈ. આહાહાહા ! આ વિકલ્પાત્મક પ્રમાણની બાત હૈ. હોં? અંતર આત્મા પૂર્ણાનંદકા નાથ પ્રભુ ચૈતન્યચમત્કાર જિસને અપની દૃષ્ટિમેં લિયા, લેકર ઉસકા અનુભવ સ્વરૂપ જૈસા હૈ ઉસે અનુકૂળ, અનુકરણ કરકે જો ભવન પર્યાયમેં હુઆ, આહા... “અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ” એ આત્માનો અનુભવ પૂર્ણાનંદ પ્રભુ અંતર્મુખની દૃષ્ટિ કરકે જ્યાં અનુભવ હોતા હૈ, ત્યાં નય ઉત્પન્ન હોતી નહીં. પ્રમાણ તો અસ્ત હો જાતા હૈ. પ્રમાણ આથમી જાતા હૈ. આહાહા ! વિકલ્પાત્મક પ્રમાણની બાત હૈ પ્રભુ. નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની” એ શબ્દ આયા હે શાસ્ત્રમ્, એ વિકલ્પ રહિત (નિર્વિકલ્પ) નયકી બાત હૈ. અને અહીંયા જે ચલતા હૈ એ વિકલ્પાત્મક નય પ્રમાણ નિક્ષેપકી બાત ચલતી હૈ. આહા ! બીજે તો ઐસા લિયા હૈ નિશ્ચયનયાશ્રિત મુનિવરો અથવા ઐસા ભી કહા, “વિદ્વાન લોકો અંતર નિશ્ચયનયકા આશ્રયકો છોડકર વ્યવહારમેં વર્તન કરતે હૈ પણ ઉસકો મુક્તિ નહીં હોતી”. આતે હું ને? હા, એ વિદ્ધતજનો ભૂતાર્થ ત્યજકર, ત્રિકાળી આનંદકા નાથના અનુભવને છોડકર વ્યવહારમાં વર્તન કરતે હૈ, પણ ઉસકો મુક્તિ નહીં હોતી. નિશ્ચયનયાશ્રિત જો આત્મા અનુભવમેં આયે તો ઉસકો મુક્તિ હોતી હૈ. (શ્રોતા - અનાદિથી
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy