SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपजं । अण्णाणं तिवियपं मदियाई भेददो चेव ॥१२॥ केवलमिन्द्रियरहितं असहायं तत्स्वभावज्ञानमिति। संज्ञानेतरविकल्पे विभावज्ञानं भवेद् द्विविधम् ॥११॥ संज्ञानं चतुर्भेदं मतिश्रुतावधयस्तथैव मनःपर्ययम् । अज्ञानं त्रिविकल्पं મેં તવારા अत्र च ज्ञानभेदमुक्तम्। निरुपाधिस्वरूपत्वात् केवलम्, निरावरणस्वरूपत्वात् क्रमकरणव्यवधानापोढम्, મતિ, ચુત, અવધિ, મન:પર્યય–ભેદ છે સુજ્ઞાનના; કુમતિ, કુઅવધિ, કુશ્રુત-એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧૨. અન્વયાર્થ –વિત્ત] જે (જ્ઞાન) કેવળ, [ન્દ્રિયદિતH] ઇન્દ્રિયરહિત અને [ગસહાય] અસહાય છે, [7] તો સ્વિમાવિજ્ઞાનમ્ રૂત્તિ] સ્વભાવજ્ઞાન છે; [સંજ્ઞાનેતરવિ સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, [વિમવિજ્ઞાન] વિભાવજ્ઞાન [વિવિઘં મ7] બે પ્રકારનું છે. [સંજ્ઞાન] સમ્યજ્ઞાન [તુર્મેટું] ચાર ભેદવાળું છે : [[તિયુતાવળા તથા મન:પર્ય] મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યય; [અજ્ઞાનં ૨ ] અને અજ્ઞાન (-મિથ્યાજ્ઞાન) [ ત્યારે મેવત] મતિ આદિના ભેદથી [ત્રિવ7] ત્રણ ભેદવાળું છે. ટીકા :–અહીં (આ ગાથાઓમાં) જ્ઞાનના ભેદ કહ્યા છે. જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી કેવળ છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમ, ઇન્દ્રિય અને (દેશકાળાદિ) વ્યવધાન રહિત છે, એક એક (સર્વનેજાણનારો) કેવળજ્ઞાનોપયોગપ્રગટેછે.માટેસહજજ્ઞાનોપયોગકારણ છે અને કેવળજ્ઞાનોપયોગ કાર્ય છે. આમ હોવાથી સહજજ્ઞાનોપયોગને કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે અને કેવળ જ્ઞાનોપયોગને કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે. કેવળ = એકલું; નિર્ભેળ; શુદ્ધ. વ્યવધાન = આડ; પડદો; અંતર; આંતરું; વિન. ૧ ૨
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy