SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] चारित्रमपि निश्चयज्ञानदर्शनात्मककारणपरमात्मनि अविचलस्थितिरेव । शब्दस्य निर्वाणकारणस्य विपरीतपरिहारार्थत्वेन सारमिति भणितं भवति । જીવ અધિકાર [ ૯ अस्य तु नियम (માર્ગા) इति विपरीतविमुक्तं रत्नत्रयमनुत्तमं प्रपद्याहम् । अपुनर्भवभामिन्यां समुद्भवमनंगशं यामि ॥ १०॥ नियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं । एदेसिं तिन्हं पि य पत्तेयपरूवणा होइ ॥ ४ ॥ ૨. नियमो मोक्षोपायस्तस्य फलं भवति परमनिर्वाणम् । एतेषां त्रयाणामपि च प्रत्येकप्ररूपणा મતિ ॥૪॥ પરમાત્મામાં અવિચળ સ્થિતિ (નિશ્ચળપણે લીન રહેવું) તે જ ચારિત્ર છે. આ જ્ઞાન દર્શનચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું ‘કા૨ણ છે. તે ‘નિયમ’ શબ્દને ‘વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ શબ્દ જોડવામાં આવ્યો છે. [હવે ત્રીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે :] [શ્લોકાર્થ ઃ—]એ રીતે હું વિપરીત વિનાના (–વિકલ્પરહિત) અનુત્તમરત્નત્રયનો આશ્રય કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્ભવતા અનંગ (–અશરીરી, અતીન્દ્રિય, આત્મિક) સુખને પ્રાપ્ત કરું છું. ૧૦. છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે; વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪. અન્વયાર્થ :—[નિયમઃ] (રત્નત્રયરૂપ) નિયમ [મોક્ષોપાયઃ]મોક્ષનો ઉપાય છે; [તસ્ય ૧. કારણના જેવું જ કાર્ય થાય છે; તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે. વિપરીત=વિરુદ્ધ. વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોને—પરાશ્રિત ભાવોને—બાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાનદર્શનચારિત્રનો જ—શુદ્વરત્નત્રયનો જ—સ્વીકાર કરવા અર્થે ‘નિયમ’ સાથે ‘સાર’ શબ્દ જોડ્યો છે.] ૩. અનુત્તમ=જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવું; સર્વોત્તમ; સર્વશ્રેષ્ઠ. ૨
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy