SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧. ૧૫૨. ૧૫૩. ૧૫૪. ૧૫૫. ૧૫૬. ૧૫૭. Jain Education International ૧૭ જીવન વધુ આપણા પેાતાના જ વધ છે. જીવ ઉપ૨ દયા રાખવી એ આપણા પેાતાના ઉપર દયા કરવા ખરાબર છે. એટલા માટે આત્મ-હિતેષી (આત્મ-કામ) પુરુષાએ તમામ પ્રકારની જીવહિંસાના ત્યાગ કર્યાં છે. જેને તું હણવાયેાગ્ય માને છે તે તું પાતે જ છે. જેને તુ' આજ્ઞામાં રાખવા યાગ્ય માને છેતે પણ તું પેાતે જ છે. બંધ થાય છે શ્રી જિનેશ્વર ધ્રુવે કહ્યું છે : રાગ વગેરેની અનુત્પત્તિ અહિ'સા છે, અને એની ઉત્પત્તિ હિંસા છે. હિંસા કરવાના વિચારથી જ કે ભલે પછી કોઈ જીવ મરે કે ન અનુસારે જીવાના કખ ધનુ' ટૂંકામાં આ જ સ્વરૂપ છે હિ‘સા કરતાં હિંસાના ભાવ-વિચાર પરિણામ, એ જ હિં...સા છે. માટે જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે. જ મરે – નિશ્ચયનયને - જ્ઞાની કક્ષય માટે પ્રયત્ન કરે છે-હિંસા માટે નહિ. નિષ્કપટ ભાવે અહિંસા આચરવાના એના પ્રયત્ન હાય છે. એ અપ્રમત્ત મુનિ અહિંસક હોય છે. માત્માજ અહિંસા છે અને આત્મા જ હિ'સા છે. સિદ્ધાંતના આ ઓખરી ફેસલા છે. જે અપ્રમત્ત છે એ અહિંસક છે અને જે પ્રમત્ત છે એ હિસક છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy