SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫, સંપૂર્ણ પરિગ્રહથી મુક્ત, શીતીભૂત (સીઝી ગયેલ ), પ્રસન્નચિત્ત શ્રમણ જેવુ મુક્તિ-સુખ પામે છે તેવું સુખ ચક્રવતીને પણ નથી મળતું. ૧૪૬. જેવી રીતે હાથીને કાબૂમાં લાવવા માટે અંકુશ અને શહેરની રક્ષા માટે ખાઈ છે, તેવી રીતે ઈદ્રિય – નિવારણ માટે પરિગ્રહને ત્યાગ (કહેવામાં આવે છે. પરિગ્રહ – ત્યાગથી ઇન્દ્રિયે કાબૂમાં આવે છે. પ્રકરણ ૧૨ : અહિંસા સૂત્ર ૧૪૭. જ્ઞાની હવાને સાર એ જ છે કે (એ) કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ મસ થશે કે અહિંસામૂલક સમતા જ ધર્મ છે. અથવા એ જ અહિંસાનું વિજ્ઞાન છે. સવ છે જીવવા માગે છે, મરવા નહિ. એટલા માટે પ્રાણ-વધને ભયાનક જાણ નિગ્રંથ એને વજે છે, છડે છે. લેકમાં જેટલાં પણ રસ અને સ્થાવર પ્રાણીઓ છે એને નિર્ચથો જાણે કે અજાણ્યું ન હણે અથવા ન હવે. જેવી રીતે તમને પિતાને દુઃખ ગમતું નથી એવી રીતે બીજા જીવોને પણ ગમતું નથી – આવું જાણી, પૂરા આદર અને સાવધાનીથી, આપની દષ્ટિથી કરેક ઉપર દયા રાખે, ૧૪૮. ૧૫૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy