SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮. મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશુ નથી, તેવી જ રીતે અહિંસા સમાન (જગતમાં) બીજો કઈ ધમ નથી એમ જાણ. ૧પ૯. મુનિએ કહ્યું : હે રાજન! તને અભય છે અને તું પણ અભયદાના બન. આ અનિત્ય જીવલોકમાં તું હિંસામાં શા માટે આસક્ત બની રહ્યો છે ? પ્રકરણ ૧૩ : અપ્રમાદ સૂર ૧૬૦ આ મારી પાસે છે અને આ મારી પાસે નથી તથા આ મારે કરવું છે અને આ નથી કરવું–આ પ્રમાણે અિધ્યા બકવાસ કરનાર પરપને ઉઠાવી લેવાના સ્વભાવવાળે, કાળ ઉઠાવી લે છે, તે શા માટે પ્રમાદ કરવો ? ૧૬૧. આ જગતમાં જ્ઞાનાદિ સારભૂત વસ્તુ છે. જે પુરુષ સૂતે રહે છે તેને એ અર્થ નષ્ટ થઈ જાય છે, એટલા માટે સતત જાગરણપૂર્વક પૂર્વ – અજિત કને ખંખેરી નાખે. ધાર્મિક માટે જાગવું શ્રેયસ્કર છે અને અધાર્મિક માટે સૂવું શ્રેયસ્કર છે – આવું ભગવાન શ્રી મહાવીર સ્વામી એ વત્સ દેશના રાજા શતાનીકની બહેન “જયંતી ને કહ્યું હતું. ૧૬ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy