SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ નિniણા -- વસ્તુની તથા ખ્યાતિ-ભાગ-પૂલની ઇચાથી રહિત નિષ્કામ ભાવ, સમ્યગૂ દર્શનનું એક અંગ (૨૩૩-૩૫) નિશંક – કોઈ પણ પ્રકારના ભય અથવા આશંકા વિનાને ભાવ, સમ્યગ દર્શનનું એક અંગ (૨૩૨) નિઃસંગ – બધા બાહ્ય પ્રદાર્થો તથા એમની આકાંક્ષા વિનાને નિગ્રંથ સાધુ (૩૪૬) નિક્ષેપ - નામ-સ્થાપના, દ્રવ્ય કે ભાવ દ્વારા કે પદાર્થને યુક્તિ પૂર્વક જાણવાનું તથા બતાવવાનું માધ્યમ (૨૩, ૭૩૭) નિદાન – મરણ બાદ સુખ વગેરે પ્રાપ્ત કરવાની અભિલાષા (૩૬૬) નિમિત્ત-જ્ઞાન – તલ, મસા, વગેરે જેઈને ભવિષ્ય બતાવનારી વિદ્યા અથવા તિષ (૨૪૪) નિગ્રન્થ – ગ્રંથ અથવા ગ્રંથીરહિત અપરિગ્રહી. જુઓ નિઃસંગ”. નિર્જરા – સાત તામાંથી એક, જેના બે ભેદ છે. સુખ-દુખ તથા જન્મ-મરણ વગેરે ઠંહેથી પર છવની કેવળ જ્ઞાનાનંદરૂપ અવસ્થા (૬૧૭–૧૯) અર્થાત્ માસ (૧૯૨ ૨૧૧). નિર્વાણ – જુએ મેસ. નિર્વિચિકિત્સા – જુગુપ્સાને અભાવ, સમ્યગદર્શનનું એક અગ (૨૩૬) નિવેદ – સંસાર, દેહ તથા ભગ ત્રણેથી વૈરાગ્ય (૨૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy