SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ હયાય – અનંત–માત્મક વસ્તુના અખંડ તથા વાસ્તવિક સ્પરૂપને દર્શાવનારું એ જ્ઞાન જે નથી ગુણ-સુણી ૩૫ ભેદોપચાર કરી નાખ્યા કરતું અને નથી બાહ્ય નિમિત્ત-નૈમિત્તિક સંબંધ-રૂપ કેઈ અભેદપચાર સ્વીકારતું (૩૫) દા. ત. મેક્ષમાર્ગને સમ્યગદર્શન વગેરે રૂપે ત્રયાત્મક કહ્યા વિના સર્વ પક્ષેથી પર નિર્વિકલ્પ કહેવું તે (૨૧), અથવા જવ-વધને હિંસા નહિ કહેતાં રાગાદિ ભાવને હિંસા કહેવી તે. (૧૫૩) નીલ-લેશ્યા - ત્રણ અશુભ લેશ્યાઓમાંથી બીજી અથવા તીવ્રતર (૫૩૪, ૫૪૦) રોગમ-નય - સંક૯૫ માત્રને આધાર પર ગત પદાથને અથવા અનિષ્પન્ન અથવા અનિષ્પનન પદાર્થને વર્તમાનમાં અવસ્થિત અથવા નિષ્પન્ન કહે. (૭૦૦-૭૦૩) વિશેષ જુએ ભૂત, વર્તમાન અને ભાવિ નગમ-નય). મિત્તિક – નિમિત્ત જ્ઞાની (૨૪૪) રોઆગમ-નિક્ષેપ - કોઈ પદાર્થના જ્ઞાતા વ્યક્તિના કર્મ અને શરીરને એ પદાર્થ કહી દે દા. ત. મિકેનિક ના મૃત શરીરને “આ મિકેનિક હત” એમ કહેવું (૧૪૧, ૭૪૪) મ-કર્મ - શરીરથી માંડી જે બધા દષ્ટ પદાર્થ છે અથવા એના કારણભૂત સુક્ષમ સ્કંધ છે તે તમામ કમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy