SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ધર્મ અનbસા -- વૈરાગ્ય વધારવા જન્મ, જરા, મરણરૂપ આ દુખમય સ સારમાં ધર્મ જ રક્ષણ રૂપ છે એવું ચિંતવન (પર૫) ધર્મ-દ્રવ્ય - જીવ તથા પુદ્ગલેની ગતિમાં સહાયક હેતુ. કાકાશ પ્રમાણ નિષ્કિય અમૂર્ત દ્રવ્ય (૬૨૫, ૬૩૩) ધર્મધ્યાન – આત્માના અથવા અન્ય સિદ્ધ વગેરેના સ્વરૂપનું એકાગ્ર ચિતવન તથા મંત્ર, જાપ, વગેરે (૫૫) ધ્યાન – આત્મ ચિતવન વગેરેમાં ચિત્તની એકાગ્રતા (૪૮૫, સૂત્ર ૨૯). ૌવ્ય - દ્રવ્યને નિત્ય અવસ્થિત સામાન્ય ભાવ, જેવી રીતે બાળપણ, યુવાવસ્થા વગેરે અવસ્થામાં મનુષ્યત્વ કાયમી છે. (૬૬૨-૬૬૭) નય - વક્તા જ્ઞાનીને હૃદયગત્ અભિપ્રાય (૩૩) સકળ-અર્થ ગ્રાહી પ્રમાણ સ્વરૂપ શ્રુતજ્ઞ નના વિકલાર્થ–ગ્રાહી એક વિક૫ અથવા વદતુના કોઈ પણ એક અંશનું ગ્રાહક જ્ઞાન (૬૯) નવ – કેવળલબ્ધિ નવ છે. તવાઈ નવ છે. નામ-કર્મ .. જીવ માટે ચારેય ગતિઓમાં વિવિધ પ્રકારના શરીરની રચના માટે જવાબદાર કમ (૬૬) નામ-નિક્ષેપ - પિતાની ઈચ્છાથી કઈ પણ વસ્તુનું કઈ પણ નામ રાખવું (૭૩૯) ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy