SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અહકાર – શરીરમાં હું પણ ભાવ (૩૪૬) અહિંસા – પ્રાવધ ન કરે એ વ્યવહાર અહિંસા છે (૧૪૮) અને રાગ-દ્વેષ ન હિ તે ભાવ-અહિંસા (૧૫૧) અથવા યતનાચારમાં અપ્રમાદ એ નિશ્ચય-અહિંસા છે. (૧૫૭) આકાશ – બધાં દ્રવ્યને અવકાશ આપવાવાળું સર્વગત અમૃત દ્રવ્ય જે લેક અ' લેક એ બે ભાગમાં વિભક્ત છે (૬રપ-૬૨૯, ૬૩૫). આચિન્ય – નિઃસંગતા અથવા અકિંચન વૃત્તિ અથવા નિતાંત અપરિગ્રહવૃત્તિ દસ પ્રકારના ઉત્તમ ધર્મોમાં નવમે ઉત્ત' અકિંચન્ય ધર્મ (૧૫-૧૧૦) આગમ – પૂર્વાપર વિરોધ રહિત જેન ગ્રન્થ, વીતરાગવાણી (૨૦) આગમ-નિક્ષેપ - વિચારણીય પદાર્થ-વિષયક શાસ્ત્રને જ્ઞાતા પુરુષ પ. એ નામે જ કેઈ વખત જાણવામાં આવે છે. દા. ત., મશીનરીને જાણકાર મિકેનિક ૧૭૪૧-૭૪૪) આચાર્ય – સ્વ-મત તથા પરમતના જ્ઞાતા સ નાયક સાધુ (૯-૧૭૬) આત્મા – વ્યક્તિનું નિજાવ અથવા એનું જ્ઞાન-દર્શન-પ્રધાન ચેતન તથા અમૂર્ત અંતસ્તત્વ (૧૮૫) (સૂત્ર ૧૫) આદાન-નિક્ષેપણ-સમિતિ- વસ્તુઓને લેવા-મૂકવામાં વિવેક, યતનાચાર (૪૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy