SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ આધાકર્મ – ઘંટીચૂલે વરેના અધિક આરંભ દ્વારા કરવામાં આવતું હિ સાયુક્ત ભેજન (૪૦૯) આમિનિબેધિક જ્ઞાન – ઇન્દ્રિય-અભિમુખ વિષયોનું ગ્રહણ મતિજ્ઞાનનું બીજુ નામ (૬૭૭) આયુ–કમ - આત્મા શરીરમાં રેકો રાખવાવાળું કર્મ (૬૬) આરંભ – પ્રાણીઓને દુઃખ પહોંચાડે એવી હિંસક પ્રવૃત્તિ (૪૧૨, ૪૧૪) આર્જવ – નિષ્કપટતા તથા સરળતા (૯૧) આત–ધ્યાન – ઈષ્ટ વિયેગ, અનિષ્ટ સંગ તથા વેદના વગેરેના કારણે ઉત્પન્ન થનારું દુઃખ અથવા ખુદાક્ત મનની સ્થિતિ (૩૨૮) આલોચના – સરળ ભાવપૂર્વક પિતાના દેનુ આત્મનિંદા કરતાં કરેલું પ્રગટીકરણ (૪૨૧-૪૬૫) આવશ્યક – સાધુ દ્વારા નિત્યકરણીય પ્રતિક્રમણ વગેરે છે કર્તવ્ય (૬૧૮, ૨૦, ૬૨૪) આસન – ધ્યાન તથા તપ વગેરે માટે સાધુએ પાળવાની કે કરવાની બેસવા, ઊભા રહેવાની વિધિ, પયંકાસન (૪૮૯), વરાસન (૪૫૨) વગેરે ભેદને લઈ ઘણું પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy