SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫o ૫૯૭ એટલા માટે મેક્ષાભિલાષીએ સૂક્ષ્મ પણ રાગ ન કરવો જોઈએ. આમ કરવાથી એ વીતરાગી બની ભવસાગરને તરી જાય છે. ૫૯૮. કમ બે પ્રકારનાં છેઃ ૧. પુણ્યરૂપ અને, ૨. પાપરૂપ. (૪ પુણ્યકર્મના બંધને હેતુ સ્વચ્છ અથવા શુભ ભાવ છે, અને (૫) પાપ કર્મનાં બ ધ હેતુ અસ્વચ્છ અથવા અશુભ ભાવ છે. મંદકષાયી જીવ સ્વચ્છ ભાવવાળા હોય છે અને તીવ્રકષાયી જીવ અસ્વચ્છ ભાવવાળા હોય છે. ૫૯૯. સવત્ર પ્રિય વચન બોલવુ, દુષ્ટ વચન બોલનારને પણ ક્ષમા આપવી, અને બધાના ગુણોને ગ્રહણ કરવા-- આ મંદકવાયી જીવનાં લક્ષણ છે. ૬૦૦. પોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષમાં પણ દોષ જેવાને સ્વભાવ હે, લાંબા વખત સુધી વેરની ગાંઠ બાંધી રાખવી –આ તીવ્ર કયાયવાળા જેનાં લક્ષણ અથવા ચિહન છે. ૬૦ ૧. (૬) રાગ-દ્વેષથી પ્રમત્ત થયેલે જીવ કન્દ્રિયને આધીન બનીને, મન-વચન-કાયા દ્વારા, એના આસવ દ્વાર બરાબર ખુલલા રહી ગયા હોવાને લીધે નિરંતર કર્મ કરતા રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy