SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ૬૦૨. જેવી રીતે સમુદ્રમાં છિદ્રોવાળી નૌકામાં સતત પાછું ભરાતું રહે છે (અને અંતે નૌકા ડૂબી જાય છે) તેવી રીતે હિંસા વગેરે આસવ-દ્વારે મારફત હંમેશાં કર્મોને આસવ થતું રહે છે. ૬૦૩. ( “ગપણ આરસવ દ્વાર છે.) મન, વચન અને કાયાથી યુક્ત જીવને જે વીય પરિણામ અથવા પ્રદેશ–પરિસ્પંદન-રૂપ પ્રાયોગ થાય છે. તેને જિન પરમાત્મા “ગ” કહે છે જેમ જેમ ચોગ અપતર થતું જાય છે તેમ તેમ “બંધ” અથવા “આસવ' પણ અ૫તર થતો જાય છે. જેવી રીતે કાણાં વિનાના જહાજમાં પાણીને પ્રવેશ નથી થતે તેવી રીતે ભેગને નિરાધ થઈ જાય એટલે બંધ નથી પઠતે. ૬૦૫. ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩ કષાય અને, ૪. ગ--આ ચાર આસવના હેતુઓ છે. (૭) ૧. સંયમ, ૨. વિરાગ, ૩. દર્શન અને, ૪. યેગનો અભાવ—આ સંવરના હેતુઓ છે. જેવી રીતે જલયાન(વહાણ)ના હજારે કાણાં બંધ કરી દીધા પછી એમાં પાછું ઘૂસી શકતું નથી, તેવી રીતે ઉપરોક્ત મિથ્યા – વગેરે ચાર, દૂર થઈ ગયા પછી છવમાં સવાર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy