SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨. ૫૯૩. ૫૪. ૧૯૫. ૫૯૬. Jain Education International ૧૪૯ (૧) જીવનું લક્ષણ ઉપયેગ છે. એ અનાદિ નિધન છે. શરીરથી ભિન્ન છે, અરૂપી છે અને પેાતાના કમના કર્તા તથા ભાકતા છે. (૨) જેને હું મેશાં સુખ-દુ:ખનું જ્ઞાન નથી, જે હિત પરિકમ ( પેાતાના ભલા માટે ઉદ્યમ) કરતા નથી તેમજ જેને પોતાના અહિતને પણ ડર નથી એને શ્રમણ જને અજીવ કહે છે. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે : ૧ પુદ્ગલ, ૨. ધર્માંદ્રવ્ય, ૩. અધર્મ દ્રવ્ય, ૪, આકાશ, અને ૫. કાળ માં પુદ્દગલ, રૂપ વગેરે ગુણવાળુ' દાવાને લીધે, કૃતિ ક ( મૂર્ત) છે. બાકીનાં ચાર અમૂર્તિ ક (અમૂર્ત) છે. (૩) આત્મા (જીવ) ભૂત' છે, એટલા માટે એ ઇન્દ્રિયા દ્વારા ગ્રાહ્ય નથી. વળી અમૂ` પદ્મા નિત્ય ડાય છે એટલે આત્મા નિત્ય છે. આત્માના આંતિરક રાગાદિ ભાવ જ નિશ્ચય દૃષ્ટિએ બધ' ના કારણ છે અને બધન સંસારના હેતુ કર્યા છે. રાગ–યુક્ત આત્માં જ ફ`બંધ કરે છે. રાગ--રહિત આત્મા કર્મોથી મુક્ત બને છે. જીવાના બંધનું આ કથન સપ્રેપમાં નિશ્ચય દૃષ્ટિએ કહ્યું છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy