SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ ૨૭૬. ૨૭૫. સમતા, માધ્યસ્થભાવ, શુદ્ધભાવ, વીતરાગતા, ચારિત્ર, ધર્મ, અને, સવભાવ-આરાધના આ બધા એકથક શદે છે. જેણે (સ્વ-દ્રવ્ય અને પર-દ્રવ્યના ભેદ-જ્ઞાનની શ્રદ્ધા તથા આચરણ દ્વારા) પદાર્થો તથા સૂત્રને સારી પેઠે જાણું લીધા છે, જે સંયમ અને તપથી યુક્ત છે, વિગત-રાગ છે, સુખ-દુખમાં સમભાવ રાખે છે એ શ્રમણને જ શુદ્ધોપગી કહેવામાં આવે છે. ૨૭૭. આવા શુદ્ધ ઉપગીને કામયને જ “ઝામય કહેવામાં આવે છે. એનાં દર્શન અને જ્ઞાનને જ શન” અને “જ્ઞાન” કહેવામાં આવે છે. એને જ નિર્વાણપ્રાપ્તિ થાય છે. એને જ સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. એને હું નમન કરું છું શુદ્ધ-ઉપગપૂર્વક સિદ્ધ બનનાર આત્માઓને અતિશય, આત્માન, વિષયાતીત અર્થાત્ અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિનાશી સુખ પ્રાપ્ત થાય છે. જે ભિક્ષુને તમામ દ્રવ્ય પ્રતિ રાગ, દ્વેષ અને મેહ નથી તથા જે સુખ-દુખમાં સમભાવ રાખે છે તે ભિક્ષને શુભ-અશુભ કર્મોને આસવ હેતે નથી, ૨૭૮. ૨૭લ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy