SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ , (ઈ) સમન્વય : ૨૮૦. નિશ્ચય-ચરિત્ર તે સાધ્યરૂપ છે, તથા સ-રાગ (વ્યવહાર) ચારિત્ર એનું સાધન છે. ધન તથા સાધ્ય-સ્વરૂપ બને ચારિત્રને ક્રેમપૂર્વક ધારણ કરવાથી જીવને પ્રબોધ થાય છે આત્યંતરશુદ્ધિ હોય તે બાહ્ય-શુદ્ધિ નિયમપૂર્વક હોય જ છે. આત્યંતર-દેષ હોય તે જ મનુષ્ય બાઇ–દેવ કરે છે. ૨૮૨. મદ, માન, માયા, અને, લેભથી હિત ભાવ હોય ત્યારે એને “ભાવશુદ્ધિ કહેવાય છે. આ ઉપદેશ લે – અલોકના જ્ઞાતા, દ્રષ્ટી સર્વજ્ઞ દેવે “ભવ્ય જીવને આપે છે. ર૮૩. પાપ-આરંભ(પ્રવૃત્તિ)ને ત્યાગ કરી શુભ અર્થાત્ વ્યવહારચરિત્ર પાળા છતાં જીવ જે મહાદિ ભાવથી મુકન થતું નથી તે એ “શુદ્ધ આત્મત્વને પ્રાપ્ત કરી શકતું નથી. ૨૮૪. (એટલા માટે કહેવામાં આવ્યું છે કે ) જેવી રીતે શુ ચારિત્ર દ્વારા અશુભ(પ્રવૃત્તિ)ને નિરોધ કરવામાં આવે છે તેવી રીતે શુદ્ધ (ઉપયોગ) દ્વારા શુ (પ્રવૃત્તિ)ને નિરોધ કરવામાં આવે છે. એટલા માટે આ જ ક્રમથી – વ્યવહાર અને નિશ્ચયના પૂર્વાપર કમથી –-ગી આત્માનું ધ્યાન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy