SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯. ૨૭૦. ૨૭૧. ૨૭૨. ૨૭૩. ૨૭૪. Jain Education International ૦ જેને જાણી ચૈાગી પાપ અને પુણ્ય બન્નેના પરિહાર કરે છે એને જ ક-રહિત નિવિકલ્પ ચારિત્ર કહેવામાં આવે છે. જે રાગને વશ થઈ પરદ્રયૈામાં શુભાશુભ ભાવ કરે છે એ જીવ પેાતાના ચારિત્રથી ભ્રષ્ટ થઈ પર-ચરિતાચારી મને છે. જે સ`ગ (પરિગ્રહ) વિનાને તથા અનન્ય મન મનીને આત્માને જ્ઞાન-દન–મય સ્વભાવ-રૂપ જાણે છેદેખે છે એ જીવ સ્વકીય-ચરિતાચારી કહેવાય છે. જે ( આ પ્રકારના ) પરમામાં સ્થિત નથી. એનાં તપશ્ચરણુ અથવા નતાચરણ વગેરેને સ`જ્ઞ ધ્રુવે માલ-તપ (અજ્ઞાન તપ ) અને ખાદ્ય-નૃત( અજ્ઞાન વ્રત ) કહ્યાં છે. શૂન્ય અજ્ઞાની ) મહિના મહિનાનું જે ખાલ ( પરમા તપ કરે છે અને ( પારણામાં ) દાભના મગ્ર-ભાગ જેટલુ' ( એટલે નામ–માત્ર ) ભેાજન કરે છે એ સુખ્યાત ધર્મની સેાળમી કળાને પણ પ્રાપ્ત કરી શકતા નથી. વાસ્તવમાં, ચારિત્ર જ ધમ છે. આ ધર્મને ‘શમ ’ રૂપ કહેવામાં આવ્યા છે. માહે અને ક્ષેાભ-રહિત આત્માનું નિર્મળ પરિણામ જ ‘શમ’ અથવા ‘સમતા' રૂપ છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy